રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને સુરતની ભાવિકા માહેશ્વરીએ ચંદ્રયાન -3 રાખી બાંધી

વિશ્વના મોટા લોકશાહી રાષ્ટ્રપતિમાં પ્રેરણાસ્પદ વાર્તા પુસ્તકની લેખિકા ભાવિકા માહેશ્વરીને દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ મુર્મૂને મળવાનો મોકો મળ્યો અને ભાવિકાએ રાષ્ટ્રપતિ મૂર્મુને ચંદ્રયાન -3ની રાખી પણ બાંધી હતી. દેશની ઉચ્ચતમ સ્થાને બેઠેલા મુર્મૂએ ભાવિકાનું પરિચય સાંભળીને જ ઓળખી લીધી, સાથે પુસ્તકની માહિતીઓ પણ જાણે છે એવું કહ્યું હતું. દેશની ઉચ્ચતમ સ્થાને બેઠેલા રાષ્ટ્રપતિ મુર્મૂએ નાની છોકરીને પ્રેરિત કરી હતી.

રાષ્ટ્રપતિ મુર્મૂને ભાવિકા અને પુસ્તકને યાદ કરીને 14 વર્ષીય ભાવિકાને ઘણી પ્રેરણા આપી છે. દ્રૌપદી મુર્મૂની પ્રતિષ્ઠાના ઉમેદવાર બનવાની સાથે જ ભાવિકા એ 2022 જૂન મહિનામાં જ પુસ્તક લખીને પૂરા રાષ્ટ્રીય મીડિયામાં નામ કર્યું છે. રાષ્ટ્રપતિ ભવનમાંથી ભાવિકાને કેટલીક ગિફ્ટ પણ આપી છે, સાથે સિક્કો (બેચ) પણ આપ્યો છે. ભાવિકા માહેશ્વરી સૌથી નાની ઉંમરની મોટિવેશનલ સ્પીકર, કથા વાચિકા, લેખિકા સાથે એન્ટરપ્રેન્યોર પણ છે, અને રામકથા દ્વારા ₹ 52 લાખ સમર્પણ નિધિ અયોધ્યામાં મોકલી છે, છેલ્લા 3 વર્ષોમાં લગભગ 50,000 કિલોમીટરનું સફર કરીને પૂરા દેશમાં 200 થી વધુ વિષય પર કાર્યક્રમ કરી ચૂકી છે.
નાની ઉંમરમાં ભાવિકાના પ્રયાસોને જોઈ મુખ્યમંત્રી, કેન્દ્રીય, રાજ્યના કેટલાક મંત્રી, અગ્રણી વ્યક્તિઓએ એમની સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી હતી.
ત્રણ વર્લ્ડ રેકોર્ડ ધારક ભાવિકાને ગુજરાત 'બેટી બચાઓ બેટી પઢાઓ' ની બ્રાંડ એમ્બેસડર પણ બનાવામાં આવી છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 20-05-2025 દિવસ: મંગળવાર મેષ: આજે તમારે અતિશય ખર્ચ કરવાથી બચવું પડશે, નહીં તો તમે તમારી સંચિત સંપત્તિ પણ ખતમ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
Politics 
શશી થરૂર સરકારના લાડકા કેમ બની ગયા છે?

સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
Sports 
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું

મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?

પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
National  Politics 
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Copyright (c) Khabarchhe All Rights Reserved.