શું રત્નકલાકારોને વિવર્સ જોબ આપવાના છે? વહેતી ગંગામાં હાથ ધોવા માંગે છે?

Know more on https://www.khabarchhe.com Follow US On: Facebook - https://www.facebook.com/khabarchhe/ Twitter - https://www.twitter.com/khabarchhe Instagram - https://www.instagram.com/khabarchhe/ Youtube - https://www.youtube.com/khabarchhe Download Khabarchhe APP https://www.khabarchhe.com/downloadApp

30 ટકા ભાવ વધારાની માંગ સાથે સુરતમાં રત્નકલાકારોએ 30 અને 31 માર્ચ 2 દિવસની હડતાળ પાડી હતી. હવે વહેતી ગંગાં હાથ ધોવા માટે કેટલાંક લોકોએ એવી ચર્ચા શરૂ કરી છે કે જે રત્નકલાકારો બેરોજગાર છે તેમને વિવિંગ ઉદ્યોગમાં નોકરી આપવામાં આવશે.

 આ બાબતે અમે FOGWAના પ્રમુખ અશોક જીરાવાળાને પુછ્યું હતું. તેમણે કહ્યું કે, અત્યારે આવી ચર્ચા છે અને અમે એ બાબતે યોજના બનાવી રહ્યા છીએ. અંતિમ નિર્ણય લેવાશે પછી મીડિયાને જાણ કરાશે.

કેટલાંક વિવર્સનું કહેવું છે કે, રત્નકલાકારો માટે વિવિંગ ઉદ્યોગમાં કામ કરવુ મુશ્કેલ છે, કારણકે તેઓ શાંત વિસ્તારમાં કામ કરે છે, જ્યારે વિવિંગ ઉદ્યોગમાં ખટાખટનો સતત અવાજ આવતો રહે છે. જો કે કેટલાંક વિવર્સનું કહેવું છે કે, વિવિંગમાં કામ શીખવું ખુબ સરળ છે એટલે જો રત્નકલાકારો આવે તો તેમને સારી આવક થઇ શકે. અત્યારે વિવિંગ ઉદ્યોગમાં સ્ટાફની મોટી શોર્ટેજ છે.

About The Author

Related Posts

Top News

આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

એક બાજુ સામાજિક પરંપરા અને જ્ઞાતિગત રિવાજો-સંસ્કૃતિને સાચવવા માટે વિવિધ સમાજો સમાયંતરે સમાજના આગેવાનોની બેઠકો બોલાવીને સમાજમાં શિસ્તતા, સંસ્કૃતિ...
Gujarat 
આંતરજ્ઞાતિય સગાઈ બાદ કિંજલ દવેના પરિવારનો સામાજિક બહિષ્કાર થતા કિંજલ ભડકી

PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

બિહાર સરકારના મંત્રી નીતિન નબીનને માત્ર 45 વર્ષની ઉંમરમાં ભાજપના નેશનલ વર્કિંગ પ્રેસિડન્ટ તરીકે પસંદ કરાયા છે. તેઓ કદાચ ભાજપના...
National 
PM મોદી અને નીતિન નબીનનો નાતો 15 વર્ષ જૂનો છે! જાણો 10 મુ્દ્દામાં આખી કહાણી    

માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

સારા શિક્ષણ અને મજબૂત કુશળતા પછી, દરેક યુવાન ઉચ્ચ પગારવાળી નોકરી મેળવવાનું સપનું જોતો હોય છે. પરંતુ શું દરેક...
World 
માત્ર 6 મહિના કામ, પગાર 1.3 કરોડ રૂપિયા, ભોજન-રહેવાનું ફ્રી... છતા પૂછે છે કે, 'મારે જવું જોઈએ કે...?'

ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે

ભારત પર 50 ટકા ટેરિફ હોવા છતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના ચોખા પર ટેરિફ વધારવાની વાત કરી છે. જો...
World 
ટ્રમ્પ ચોખા પર ટેરિફ વધારશે તો ગુજરાતને 100 કરોડનો ફટકો લાગશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.