પહેલીવાર સુરતમાં યોજાશે પંડોખર સરકારનો ભવ્ય દરબાર

સનાતન સેવા ન્યાસ દ્વારા ( પરમ પૂજ્ય ગુરુદેવ અનંત વિભૂષિત ગુરુચરણ મહારાજ) પંડોખર સરકાર ત્રિકાલદશી મહા દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 21 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સવારે 10:00 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા સુધી ડુમસ રોડ ખાતે આવેલ આગ્રા એક્ઝોટિકાના બેન્કવેટ હોલમાં આ ભવ્ય દરબાર થશે સાથે ભવ્ય દરબાર ના પૂર્વ દિવસે એટલે 20મી ઓક્ટોબરના રોજ ભવ્ય પંડોખર સરકાર નું ભવ્ય રેલી કાઢીને સ્વાગત કરવામાં આવશે.

 આ ભવ્ય દરબારનું આયોજન મનપા ના માજી ડેપ્યુટી મેયર ધીરુભાઈ સવાણી, પ્રવીણભાઈ ગજેરા, ભાવેશભાઈ માંગુકિયા અને જયમીશ પટેલ(બોમ્બેવાલા)ના સહયોગથી અને સનાતન સેવા ન્યાસ ના સંસ્થાપક શિવઓમ મિશ્રા દ્વારા કરવામાં આવી રહ્યું છે. લોકો સનાતન ધર્મ વિશે જાગૃત થાય તેમજ સુરત શહેરના યુવા પેઢીને પણ હિન્દુ ધર્મ ,સનાતન ધર્મ વિશે પ્રેરિત થાય તેવા હેતું સાથે આ આયોજન કરવામાં આવ્યું છે.

આયોજકોનો દાવો છે કે પંડોખર મહારાજ જે તેમના ભક્તો નો ભૂત ,વર્તમાન અને ભવિષ્યના જણાવે છે અને તેમના પ્રશ્નનો પણ નિવારણ કરી આપે છે.તેમના લાખો ભક્તો તેમના નિવારણ ને ચમત્કાર માની તેમના દિવ્ય દરબારમાં લાખોની સંખ્યામાં હાજર રહેતા હોય છે. સુરત શહેરમાં પણ વસતા તેમના ભક્તો માટે પ્રથમવાર સુરત શહેરમાં તેમનું ભવ્ય દરબાર યોજાશે.જેમાં હજારો ની સંખ્યા માં લોકો હાજર રહેશે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 18-12-2025 વાર - ગુરુવાર મેષ - ઘર પરિવારમાં કોઈપણ કલેહ ટાળજો, નોકરી ધંધામાં શાંતિ જાળવવી. વૃષભ - યાત્રા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

પંજાબમાં જિલ્લા પરિષદ અને બ્લોક સમિતિની ચૂંટણીના પરિણામોની રાહ હવે પૂરી થઈ ગઈ છે. બુધવારે સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ...
National 
પંજાબ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAP સૌથી આગળ અને કોંગ્રેસ...

ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ગુજરાતના યુવાધનને નશાની લતથી બચાવવા અને જાહેર સ્વાસ્થ્યની સુરક્ષા માટે રાજ્યના ગૃહ વિભાગે ખૂબ જ મહત્ત્વપૂર્ણ અને કડક નિર્ણય લીધો...
Gujarat 
ગુજરાત સરકારે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલના વેચાણ પર મૂક્યો પ્રતિબંધ

ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

મહારાષ્ટ્રના ચંદ્રપુર જિલ્લામાં દેવા હેઠળ દબાયેલા ખેડૂતે પોતાની કિડની વેચી દીધી હોવાનો એક સનસનાટીભર્યો કિસ્સો સામે આવ્યો છે. ખેડૂતના ગંભીર...
National 
ખેડૂતે વ્યાજે 1 લાખ લીધેલા અને થઈ ગયા 74 લાખ, જગતના તાતે દેવું ચૂકવવા વેચવી પડી કિડની

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.