પાલિતાણામાં તાજ હોટેલ્સ સામે જૈન સમાજનો વિરોધ કેમ?

ગુજરાતના પાલીતાણામાં ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે તાજ હોટેલ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ જૈન સમાજને આ જાહેરાત પસંદ નથી આવી, કારણકે જૈન સમાજને ડર છે કે આ આલિશાન હોટલ્સ પવિત્ર તીર્થ સ્થાનને અભડાવી દેશે.

25 માર્ચે ઇન્ડિયન હોટેલ્સે પાલીતાણા પેલેસને તાજ હોટેલ્સમાં કન્વર્ટ કરવાની જાહેરાત કરી હતી. જેનો દેશભરના જૈન સંગઠનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખીને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે.

જૈન સમાજના સંગઠનોનું કહેવું છે કે, ફાઇવ સ્ટાર હોટલ બનવાને કારણે મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પણ પીરસાશે એટલે પવિત્ર સ્થળ અભડાઇ જશે. પાલિતાણામાં 850થી વધારે જૈન મંદિરો આવેલા છે અને જૈનો માટે આ એક સૌથી પવિત્ર સ્થળ છે.

About The Author

Related Posts

Top News

પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

બુધવારે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને દિલ્હી કેપિટલ્સ (DC) વચ્ચે મેચ રમાશે. આ મેચ પ્લેઓફની દૃષ્ટિએ બંને...
Sports 
પોતાની મર્સિડિઝ કારમાં તિલક વર્માને પ્રેક્ટિસ માટે લઈ ગયો રોહિત શર્મા, જુઓ વીડિયો

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 21-05-2025 દિવસ: બુધવાર મેષ: તમારો વધતો ખર્ચ આજે તમારા માટે પરેશાનીનું કારણ બનશે, પરંતુ તમારે તેના માટે તમારા જમા...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.