- Gujarat
- પાલિતાણામાં તાજ હોટેલ્સ સામે જૈન સમાજનો વિરોધ કેમ?
પાલિતાણામાં તાજ હોટેલ્સ સામે જૈન સમાજનો વિરોધ કેમ?
By Khabarchhe
On

ગુજરાતના પાલીતાણામાં ઇન્ડિયન હોટેલ્સ કંપની લિમિટેડે તાજ હોટેલ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે, પરંતુ જૈન સમાજને આ જાહેરાત પસંદ નથી આવી, કારણકે જૈન સમાજને ડર છે કે આ આલિશાન હોટલ્સ પવિત્ર તીર્થ સ્થાનને અભડાવી દેશે.
25 માર્ચે ઇન્ડિયન હોટેલ્સે પાલીતાણા પેલેસને તાજ હોટેલ્સમાં કન્વર્ટ કરવાની જાહેરાત કરી હતી. જેનો દેશભરના જૈન સંગઠનો વિરોધ કરી રહ્યા છે અને ગુજરાતના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્ય મંત્રીને પત્ર લખીને આ પ્રોજેક્ટ રદ કરવાની માંગ કરી છે.
જૈન સમાજના સંગઠનોનું કહેવું છે કે, ફાઇવ સ્ટાર હોટલ બનવાને કારણે મહેમાનોને માંસાહારી ખોરાક અને દારૂ પણ પીરસાશે એટલે પવિત્ર સ્થળ અભડાઇ જશે. પાલિતાણામાં 850થી વધારે જૈન મંદિરો આવેલા છે અને જૈનો માટે આ એક સૌથી પવિત્ર સ્થળ છે.
Related Posts
Top News
Published On
ભારતમાંથી દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ અમેરિકા ડિગ્રી મેળવવા માટે જાય છે. ઘણા દાયકાઓથી અમેરિકા ભારતીય વિદ્યાર્થીઓમાં વિદેશમાં અભ્યાસ માટેનું એક...
ગુજરાતની આ નગરપાલિકાનો નિર્ણય- પાણીનો બગાડ થશે કનેક્શન સીધું કાપી દેવાશે
Published On
By Vidhi Shukla
ભુજ નગરપાલિકાએ શહેરમાં પાણીના બગાડને રોકવા માટે આકરા નિર્ણયો લીધા છે. હવે જો કોઈ પણ વ્યક્તિ પાણીનો બગાડ કરશે, તો...
સરકારી શાળાની શિક્ષિકાએ પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી, લેવાયા આ પગલા
Published On
By Parimal Chaudhary
પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ પાકિસ્તાનમાં ઘૂસીને આતંકી ઠેકાણાઓને નષ્ટ કરી દીધા હતા...
પતિ થયો બેનકાબ, ઇન્સ્ટાવાળી ગર્લફ્રેન્ડ નીકળી પોતાની જ પત્ની, રેસ્ટોરાંમાં મળવા પહોંચેલો...
Published On
By Parimal Chaudhary
લગ્ન બાદ પણ પોતાને અપરિણીત બતાવીને છોકરીઓને પ્રેમમાં ફસાવનાર એક પુરુષનું રહસ્ય તેની જ પત્નીએ ખોલી દીધું. પત્નીએ સોશિયલ મીડિયા...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.