TRP ગેમ ઝોન આગના મુખ્ય આરોપી મનસુખ સાગઠીયાએ આવક કરતા 1100 ટકા ગણી કમાણી કરી હતી

રાજકોટમાં 25 મે 2024ના દિવસે TRP ગેમ ઝોન આગની ઘટના બની હતી અને 28 લોકોના મોત થયા હતા. આ ઘટનાના મુખ્ય આરાપી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ટાઉન પ્લાનીંગ ઓફિસર મનસુખ સાગઠીયા સામે હવે EDએ કસંજો કસ્યો છે. સાગઠીયા અને અન્ય બેની સામે PMLA કોર્ટમાં મની લોન્ડરીંગનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 અમદાવાદ EDના અધિકારીઓએ કહ્યુ કે, મનસુખ સાગઠીયાએ 2012થી 2024 દરમિયાન રાજકોટ પોસ્ટ ઓફિસની રિકરીંગ ડિપોઝીટમાં પુત્ર કેયુર અને પત્ની ભાવનાના નામે ખાતા ખોલી અને નિયમિત રોકડા જમા થતા હતા. એ પછી આ ખાતા બંધ કરીને સોના-ચાંદી ડાયમંડ અને અનેક સંપત્તિઓ ખરીદી હતી. સાગઠીયાનો તેના કાર્યકાળનો જે કાયદેસર પગાર હતો તેના કરતા 1100 ટકા વધારે સંપત્તિ હોવાનું તપાસમાં આમે આવ્યું છે. ED24 કરોડ કરતા વધારે સંપત્તિ સાગઠીયા પાસે હોવાનું કહ્યું છે.

About The Author

Related Posts

Top News

વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

ઉત્તર પ્રદેશમાં આવેલા અમેઠીમાં પોલીસની અસંવેદનશીલતાનો એક મોટો મામલો સામે આવ્યો છે. જ્યાં વર્ષોથી ખાટલામાં બીમાર અવસ્થામાં સુતેલી 82 વર્ષીય...
National 
વર્ષોથી બેડરેસ્ટ પર રહેલા 82 વર્ષીય વૃદ્ધાને UP પોલીસે આરોપી બનાવી દીધા

જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

(ઉત્કર્ષ પટેલ) જ્યારે મોટા ઉદ્યોગપતિઓ કે ધનિક વ્યક્તિઓ કોઈ મોટું દાન કરે છે ત્યારે આખી દુનિયામાં તેમની ચર્ચા થાય છે....
Opinion 
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)એ તાજેતરમાં ચેતવણી આપી હતી કે, જો પરિસ્થિતિ વધુ વણસી જશે તો...
Business 
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થઈ જાય તો દુનિયા સુધી કેવી રીતે પહોંચશે તેલ? આ છે વૈકલ્પિક માર્ગો

આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ

ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન રાજ્ય સરકાર દ્વારા પંચાયત વિભાગ અને શહેરી વિકાસને લઈને કેટલીક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે....
Gujarat 
આ વર્ષે 6000થી વધુ જગ્યા માટે ભરતી થશેઃ ગુજરાત સરકાર મંત્રી ઋષિકેશ પટેલ
Copyright (c) Khabarchhe All Rights Reserved.