- Gujarat
- સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી: નીતિન પટેલ
સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી: નીતિન પટેલ
By Khabarchhe
On

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનો અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમણે મહેસાણાના કડીમાં કડવા પાટીદાર આયોજિત સમૂહલગ્નના કાર્યક્રમમાં અમદાવાદની સીદી સૈયદની જાળી વિશે નિવેદન આપ્યું જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.
નીતિન પટેલે કહ્યું હતું કે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિદેશથી કે બહારથી જે મહેમાનો આવે તેમને અમદાવાદની સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવતી હતી. પરંતુ આ પરંપરા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બદલી. તેમણે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી ઉંચી પ્રતિમા બનાવી અને એ જ મહેમાનોને ભેટમાં આપવામાં આવી રહી છે.
સીદી સૈયદની જાળીને ગુજરાત સાથે, ગુજરાતની સંસ્કૃતિ સાથે કે સનાતન ધર્મ સાથે કોઇ લેવા-દેવા નથી.
Related Posts
Top News
Published On
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Published On
By Vidhi Shukla
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
Published On
By Kishor Boricha
Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
બીજા દેશોમાં શાંતિ રાખવાની વાત કરતા ટ્રમ્પ આ દેશને યુદ્ધની ધમ-કી આપે છે
Published On
By Kishor Boricha
આ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યાં પણ જાય છે, તેઓ ફક્ત યુદ્ધવિરામ અને શાંતિના જાપ જપતા હોય...
Opinion

14 May 2025 16:41:02
ગુજરાત પોલીસના ઇતિહાસમાં અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ કામગીરીથી સમાજને સુરક્ષિત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.