સીદી સૈયદની જાળીને ગુજરાતની સંસ્કૃતિ સાથે કોઇ લેવા દેવા નથી: નીતિન પટેલ

ગુજરાત ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવેદનો અનેક વખત ચર્ચામાં રહેતા હોય છે. તેમણે મહેસાણાના કડીમાં કડવા પાટીદાર આયોજિત સમૂહલગ્નના કાર્યક્રમમાં અમદાવાદની સીદી સૈયદની જાળી વિશે નિવેદન આપ્યું જે સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યું છે.

નીતિન પટેલે કહ્યું હતું કે, જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે વિદેશથી કે બહારથી જે મહેમાનો આવે તેમને અમદાવાદની સીદી સૈયદની જાળીની પ્રતિકૃતિ ભેટ આપવામાં આવતી હતી. પરંતુ આ પરંપરા નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે બદલી. તેમણે સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટીની સૌથી ઉંચી પ્રતિમા બનાવી અને એ જ મહેમાનોને ભેટમાં આપવામાં આવી રહી છે.

સીદી સૈયદની જાળીને ગુજરાત સાથે, ગુજરાતની સંસ્કૃતિ સાથે કે સનાતન ધર્મ સાથે કોઇ લેવા-દેવા નથી.

About The Author

Related Posts

Top News

ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાવનગર ડિસ્ટ્રીક્ટ કો. ઓ. બેંકમાં  80 ક્લાર્કની ભરતીમાં મોટું કૌભાંડ થયું હોવાનો ગુજરાતના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ લગાવ્યો છે....
Education 
ભાવનગર કો.ઓ બેંકમાં સગાઓને નોકરી આપી દીધી, યુવરાજ સિંહનો આરોપ

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનું કોકડું છેલ્લાં 11 મહિનાથી ગુંચવાયેલું છે. આ વખતે ભાજપે ચૂંટણી કરીને રાષ્ટ્રીય અને પ્રદેશ પ્રમુખ બનાવવાનું નક્કી...
National 
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ કોણ બનશે? એક ચોંકાવનારું નામ સામે આવ્યું

સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ...
Business 
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે

ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ

19 એપ્રિલની રાત IPL 2025 માટે ઐતિહાસિક હતી. 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી ટુર્નામેન્ટના ઇતિહાસમાં રમનાર સૌથી નાની ઉંમરનો ખેલાડી બન્યો....
Sports 
ધમાકેદાર બેટિંગ છતા રડ્યો 14 વર્ષનો વૈભવ સૂર્યવંશી, IPL ડેબ્યૂમાં તોડ્યા 3 મોટા રેકોર્ડ
Copyright (c) Khabarchhe All Rights Reserved.