- Gujarat
- રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ગાયબ, પણ પોલીસ બની મસીહા
રાજકોટમાં સમૂહલગ્નના આયોજકો ગાયબ, પણ પોલીસ બની મસીહા
By Khabarchhe
On

કદાચ દેશના ઇતિહાસમાં પહેલીવાર એવી ઘટના બની કે સમૂહલગ્નનું આયોજન કરનારા આયોજકો જ ગાયબ થઇ ગયા હોય અને લગ્નના સપના સાથે આપેલા કપલ લટકી પડ્યા હોય. રાજકોટમાં આવી ઘટના બની છે.
રૂષી વંશ સમાજ દ્રારા સર્વ જ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન રાજકોટમાં કરવામાં આવ્યું હતું અને દરેક વર-કન્યા પાસેથી 40,000થી 50,000 રૂપિયા લેવામાં આવ્યા હતા. શનિવારે જ્યારે 28 કપલ હોંશે હોંશે લગ્ન કરવા આવ્યા, પરંતુ આયોજકો જ ગાયબ થઇ ગયા હતા. આ સમૂહલગ્નના આયોજકો ચંદ્રેશ છત્રાલા, દિલીપ ગોહેલ અને દિપક ભાઇ છે. વિદાય પહેલાજ કન્યાઓએ રોકકળ મચાવી અને ભારે હોબાળો મચ્યો કેટલીક વરરજા લીલાતોરણે પાછા ફર્યા. જ્યારે પોલીસને જાણ થઇ તો પોલીસે પહોંચીને બધાના લગ્ન કરાવીને માનવતા મહેંકાવી દીધી હતી. એક આયોજક ચંદ્રેશ હોસ્પિટલમાં દાખલ થઇ ગયો છે
Related Posts
Top News
Published On
સુરતના હીરાઉદ્યોગમાં 8.20 કરોડ રૂપિયાના ઉઠમણાંની ભારે ચર્ચા છે. કતાગરગામ વિસ્તારમાં આવેલી મહંત ડાયમંડ અને રશેષ જ્વેલસના 3 ભાગીદારો સામે...
સિને પ્રેમીઓને નવા સિનેમેટિક્સ એક્સપિરિયન્સ આપવા તૈયાર છે લૂપ સિનેમા
Published On
By Dharmesh Kalsariya
સુરત. શહેરની સિનેમાં પ્રેમી જનતા માટે હવે ફિલ્મ નિહાળવાની સાથે રીફ્રેશ થવા માટેની વધુ એક જગ્યા ઉમેરાઈ છે અને તે...
તિરંગા યાત્રાથી ઓપરેશન સિંદૂરનું ગર્વ ભાજપે લીધું પણ કોંગ્રેસ અને અન્ય પક્ષો કેમ બેઠા રહ્યા?
Published On
By Nilesh Parmar
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને...
શું ભાજપના દાવથી ફરી એકવાર દેશમાં મંડલ રાજનીતી શરૂ થશે?
Published On
By Nilesh Parmar
જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીનો મુદ્દો દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપ, જે અગાઉ મંડલ રાજનીતિનો વિરોધ કરતુ હતું તેણે...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.