ગંભીરા બ્રિજ પર 27 દિવસથી લટકતા ટ્રકને આ રીતે સ્વદેશી ટેક્નોલોજીથી ઉતારાયું

વડોદરાના ગંભીરા બ્રિજનો એક ભાગ તુટી પડવાને કારણે 22 લોકોના મોત થયા હતા અને એક ટ્રક બ્રિજ પર 27 દિવસથી લટકતું રહ્યુ હતું. આખરે સ્વદેશી ટેક્નોલોજીથી આ ટ્રકને સફળતા પૂર્વક ઉતારી લેવામાં આવ્યું છે. નિષ્ણાત ઇજનેરો અને 70 લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા.

એર લિફટીગં રોલર બેગ, બે મોટા ક્રેન અને આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રક ઉતારવામાં આવી. પોરબંદરની વિશ્વકર્મા કંપનીના કેતન ગજજરે આ ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો હતો.

લટકતી ટ્રકની નીચે 2 એરબેગને રાખીને તેમાં ધીમે ધીમે ગેસ ભરીને ટ્રકને ઉંચી કરવામાં આવી હતી અને બ્રિજ પર લઇ જવામાં આવી હતી. ટેન્કરને પકડી રાખવા માટે સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. કોઇ પણ જાતની મુશ્કેલી વગર ટ્રકને ઉતારી લેવાતા બધાએ હાશકારો અનુભવ્યો હતો.

 

 

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.