PM મોદી 2 દિવસ ગુજરાત કેમ આવી રહ્યા છે?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. 25 અને 26 PM આવી રહ્યા છે. 25 ઓગસ્ટે સાંજે 4 વાગ્યે અમદાવાદ આવશે અને 4-30 વાગ્યે નિકોલમાં ખોડલધામ ગ્રાઉન્ડ પર જાહેરસભાને સંબોધન કરશે. એ પહેલા પ્રધાનમંત્રીનો 1.6 કિ.મીનો રોડ શો યોજાશે,

 હરિદર્શન ચાર રસ્તાથી નિકોલ ખોડલધામ ગ્રાઉન્ડ સુધી યોજાનારા રોડ શોમાં 1 લાખથી વધારે લોકો જોડાશે.

પ્રધાનમંત્રી મોદી એરપોર્ટથી ગાંધીનગર જાય ત્યારે એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી અલગ અલગ 12 જેટલા સ્ટેજ બનાવાશે અને સાંસ્કૃતિક કાર્યક્રમો થશે, નિકોલને લાઇટથી શણગારી દેવામાં આવ્યું છે.

26 તારીખે પ્રધાનમંત્રી બેચરાજીમાં મારુતીના પ્લાન્ટનું સવારે 10 વાગ્યે ઉદઘાટન કરશે અને એ પછી દિલ્હી જવા રવાના થશે.

About The Author

Related Posts

Top News

સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

હાલમાં જે રીતે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે, તેવી જ રીતે ગુજરાતના રાજકારણીઓ અને રાજકીય પક્ષો સુમુલ ડેરીની...
Gujarat 
સુમુલ ડેરીની ચૂંટણી કોંગ્રેસ પોતાના ઉમેદવારો અજ્ઞાત જગ્યાએ લઈ જશે, તુષાર ચૌધરી બોલ્યા- ‘જરૂર પડી તો...’

અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ પડશે

એવું લાગે છે કે આ વખતે મેઘરાજા રિસાયા છે. અલનીનોને કરને ખેડૂતો હજી પણ મેઘરાજાની પધરામણીની કાગડોળે રાહ જોઈ રહ્યા...
અંબાલાલ પટેલે જણાવ્યું- ગુજરાતમાં ક્યારથી સાર્વત્રિક વરસાદ પડશે

વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

મહારાષ્ટ્રમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર લીક થવાનો વધુ એક નવો મામલો સામે આવ્યો છે. રવિવારે યોજાનારી ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (TET) ...
Education 
વધુ એક પેપર લીકઃ મહારાષ્ટ્રમાં TET પરીક્ષા એક દિવસ પહેલા જ કેન્સલ

ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધોરણ-9નું સામાજિક વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક બહાર પાડ્યું છે. NCERTએ ધોરણ-9ના...
Education 
ધોરણ 9ના પુસ્તકમાંથી સમાજવાદ, ધર્મનિરપેક્ષતા અને લોકશાહીની વ્યાખ્યા દૂર કરાઈ, 'SIR' બાબતે ભણાવાશે
Copyright (c) Khabarchhe All Rights Reserved.