- Gujarat
- આ વખતની મોદી સરકારમાં સી આર પાટીલને મંત્રી પદ મળશે?
આ વખતની મોદી સરકારમાં સી આર પાટીલને મંત્રી પદ મળશે?
By Khabarchhe
On

સી આર પાટીલ જ્યારથી ગુજરાતના પ્રદેશ પ્રમુખ બન્યા ત્યારથી તેમણે ભાજપ માટે પ્રોત્સાહિક કામગીરી કરી છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં તેમણે ભાજપને ઐતિહાસિક જીત અપાવી અને ભાજપ 182માંથી 156 બેઠકો જીતી શક્યું. સી આર પાટીલ પોતે 3 ટર્મથી સાસંદ હતા અને આ વખતે ચોથી ટર્મમાં પણ સારી એવી લીડ સાથે જીત્યા.
ગુજરાત પ્રદેશ પ્રમુખ તરીકે જ્યારે તેમની ટર્મ જૂન 2023માં પુરી થઇ ત્યારે એવું માનવામાં આવતું હતું કે પાટીલને રાષ્ટ્રીય અધ્યક્ષ અથવા મોદી સરકારમાં મંત્રી પદ મળી શકે છે., પરંતુ, એવું બન્યું નહીં. લોકસભા 2024ની ચૂંટણી આવતા તેમને ગુજરાતના પ્રદેશ પ્રમુખ તરીકે ચાલુ રખાયા. લોકસભા 2024માં સી આર પાટીલે 26માંથી 25 બેઠકો જીતાડવામાં ભારે યોગદાન આપ્યું છે. એટલે આ વખતે તેમને મોદી સરકારમાં સ્થાન મળી શકે છે એવી શક્યતાઓ વધી ઉજળી બની છે.
Related Posts
Top News
Published On
માર્સેલસ ઇન્વેસ્ટમેન્ટ મેનેજર્સના ફાઉન્ડર સૌરભ મુખરજીનું કહેવું છે કે, કોવિડ-19 પછી વર્ષ 2022, 2023 અને 2024નું વર્ષ શેરબજારમાં ભારે તેજીવાળા...
ભારતીય કંપનીએ ફક્ત 6499 રૂપિયામાં લોન્ચ કર્યો 5000mAh બેટરી ધરાવતો સ્માર્ટફોન
Published On
By Kishor Boricha
લાવાએ ભારતમાં તેની યુવા શ્રેણીનો નવીનતમ સ્માર્ટફોન લોન્ચ કરી દીધો છે. લાવા યુવા સ્ટાર 2એ કંપનીનો એક નવો હેન્ડસેટ...
મહિને 71 હજાર રૂપિયા કમાતી ડોક્ટર પત્નીની અરજી ફગાવતા કોર્ટે કહ્યું- પતિ પાસેથી ભરણપોષણ નહીં મળે
Published On
By Kishor Boricha
એક મહત્વપૂર્ણ નિર્ણયમાં, ઇન્દોર ફેમિલી કોર્ટે કરોડોની મિલકતની માલિકી ધરાવતી મહિલા ડોક્ટરની વચગાળાના ભરણપોષણ માટેની અરજી ફગાવી દીધી હતી....
અંજીર વેજ છે કે નોન વેજ? હવે પરીક્ષામાં પણ પૂછવામાં આવ્યો સવાલ, શું તમે જાણો છો જવાબ?
Published On
By Parimal Chaudhary
NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.