ચાણક્ય નીતિ: આ 5 ભૂલો તોડી નાખે છે પતિ-પત્નીના સંબંધોને

આચાર્ય ચાણક્યએ અર્થશાસ્ત્ર, રાજનીતિ, કૂટનીતિ ઉપરાંત વ્યવહારિક જીવન વિશે ઘણી બધી વાતો કહી છે. તેમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોને સુધારવા માટે આપવામાં આવેલા પાઠનો પણ સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્ય દ્વારા લખવામાં આવેલા નીતિ શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે પતિ-પત્નીએ હંમેશા કેટલીક બાબતોથી દૂર રહેવું જોઈએ, નહીં તો તેમના સંબંધો બગડી શકે છે.

પતિ-પત્નીએ ચાણક્ય નીતિની આ બાબતો અપનાવવી જોઈએ

કેટલીક બાબતોથી દૂર રહો

આચાર્ય ચાણક્ય કહે છે કે પતિ-પત્નીના સંબંધોને હંમેશા મજબૂત રાખવા માટે જરૂરી છે કે તેઓ હંમેશા કેટલીક બાબતોથી દૂર રહે.

ખોટું બોલવું:

પતિ-પત્ની વચ્ચેનો સંબંધ ઈમાનદારી, સત્યતા અને વિશ્વાસ પર આધારિત છે. જો તેઓ એકબીજા સાથે જૂઠું બોલે છે તો તેમનો સંબંધ તૂટવાની આરે પહોંચી શકે છે. સંબંધ પણ તૂટી શકે છે.

ગુસ્સો:

ગુસ્સો એક એવી વસ્તુ છે જેમાં વ્યક્તિ ભૂલી જાય છે કે તે શું કરી રહ્યો છે અથવા શું બોલે છે. ક્યારેક ગુસ્સામાં આવી વાત બોલે છે જે આખી જીંદગી ડંખે છે. પતિ-પત્નીએ એકબીજા પર ગુસ્સો કરવાનું ટાળવું જોઈએ.

ગોપનીયતા:

એવી ઘણી વસ્તુઓ છે જે ફક્ત પતિ-પત્ની વચ્ચે જ રહેવા માટે સારી છે. જો કોઈ ત્રીજી વ્યક્તિ પતિ-પત્નીની અંગત બાબતો વિશે જાણશે તો તે તેમના સંબંધો માટે સારું નથી.

અપમાન:

પતિ-પત્નીના સંબંધ માટે જેટલો મહત્ત્વનો પ્રેમ છે, તેટલો જ મહત્ત્વનો એકબીજા પ્રત્યેનો આદર છે. તેઓએ ભૂલથી પણ એકબીજાનું અપમાન ન કરવું જોઈએ.

About The Author

Top News

રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

ઘણા એવા વાહન ચાલકો છે જેમને કાનમાં ફૂંકીને કહીએ કહી તો પણ તેઓ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરશે, કરશે ને...
Gujarat 
રોંગ સાઈડ પર વાહન ચલાવવાની આદત હોય તો ચેતી જજો, હાઇ કોર્ટે જાણો શું કહ્યું

સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

જે રીતે શેરબજારના નિયમન માટે સેબી કામ કરે છે તેવી જ રીતે રિઅલ એસ્ટેટમાં નિયમન માટે રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરિટી...
Business 
સુરતની આ બીલ્ડિંગમાં બૂકિંગ કરાવવા ન પહોંચી જતા, રજિસ્ટ્રેશન RERAએ રદ કરી દીધું છે

શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

મહારાષ્ટ્રના રાજકારણમાં જબરદસ્ત ગરમાટો આવી ગયો છે. રાજકારણના મોટા ખેલાડી કહેવાતા શરદ પવારના રાઇટ હેન્ડ ગણાતા નેતા ભાજપમાં સામેલ થઇ...
Politics 
શરદ પવારને મોટો ઝટકો, રાઇટ હેન્ડ ભાજપમાં સામેલ થઇ રહ્યા છે

18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે સવારે રાજ્યના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. નીતિશ કુમારે જાહેરાત કરી છે કે...
National 
18 વર્ષથી સત્તામાં નીતિશ કુમારે ચૂંટણી આવી એટલે 125 યુનિટ વીજળી મફત આપવાની જાહેરાત કરી દીધી
Copyright (c) Khabarchhe All Rights Reserved.