રક્ષા મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલના ઘરેથી CBIએ 2.36 કરોડ રોકડા જપ્ત કર્યા, પત્ની પાસે પણ...

CBIએ લાંચખોરીના આરોપમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્મા સહિત 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે. લેફ્ટિનેન્ટ કર્નલ શર્મા રક્ષા મંત્રાલય હેઠળના રક્ષા ઉત્પાદન વિભાગમાં તૈનાત છે. તેમના પર બેંગલુરુ સ્થિત એક કંપની પાસેથી 3 લાખ રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. વિશ્વસનીય સૂત્ર પાસેથી મળેલી માહિતીના આધારે આ કેસ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્મા, તેમની પત્ની કર્નલ કાજલ બાલી અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. આરોપીઓમાં દુબઈ સ્થિત એક કંપની પણ સામેલ છે. બધા પર ગુનાહિત કાવતરું, લાંચ વગેરેના આરોપ લગાવવામાં આવ્યો છે.

આરોપ છે કે લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્મા રક્ષા ઉત્પાદનોના નિર્માણ અને નિકાસમાં સામેલ વિવિધ ખાનગી કંપનીઓના પ્રતિનિધિઓ સાથે ગુનાહિત હાવતરા હેઠળ નિયમિતપણે ભ્રષ્ટ અને ગેરકાયદેસર ગતિવિધિઓમાં સંડોવાયેલા હતા. તેમણે આ કંપનીઓને અનુચિત લાભ પહોંચાડવાના લાંચ/અનુચિત લાભ મેળવ્યા હતા.

arrested1
thehindu.com

એવો પણ આરોપ છે કે રાજીવ યાદવ અને રવજીત સિંહ આરોપી કંપનીના ભારત સ્થિત કાર્યોનું સંચાલન કરી રહ્યા હતા અને બેંગલુરુમાં રહે છે. તેઓ સતત લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માના સંપર્કમાં હતા અને તેમની સાથે મળીને વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયો પાસેથી ગેરકાયદેસર રીતે તેમની કંપની માટે અનુચિત લાભ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. 18 ડિસેમ્બરના રોજ કંપનીના નિર્દેશ પર, વિનોદ કુમારે લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માને 3 લાખ રૂપિયાની લાંચ આપી.

CBI1
thehindu.com

આ કેસના સંદર્ભમાં શ્રી ગંગાનગર, બેંગલુરુ, જમ્મુ અને અન્ય સ્થળોએ તપાસ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માના નિવાસસ્થાનમાંથી 3 લાખ રૂપિયાની લાંચની રકમ, 2.23 લાખ રૂપિયા રોકડ મળી આવી હતી. આ ઉપરાંત, શ્રી ગંગાનગરમાં સ્થિત આરોપીના ઘરેથી 10 લાખ રૂપિયા રોકડ અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. નવી દિલ્હીમાં લેફ્ટિનેન્ટ કર્નલ દીપક કુમાર શર્માના કાર્યાલય પરિસરમાં અત્યારે પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

About The Author

Related Posts

Top News

નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

7 ફેબ્રુઆરીએ રાજકોટમાં જાણીતા અને પ્રતિષ્ઠિત 'હેમુ ગઢવી હોલ'  ખાતે આજે રાત્રે 'હું નથુરામ ગોડસે' નામના...
Gujarat 
નથુરામ ગોડસે નાટકનો ડિરેક્ટર બોલ્યો- દરેક વસ્તુની બે બાજુ હોય, અમે ગોડસેનો દૃષ્ટિકોણ બતાવવા માંગીએ છીએ

દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના સાબરકાંઠામાં ડિટર્જન્ટ, યુરિયા અને અન્ય રસાયણોનો ઉપયોગ કરીને નકલી દૂધ અને છાશ બનાવતી એક ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો...
Gujarat 
દૂધને પણ ન મૂક્યું, ગુજરાતમાં ડિટર્જન્ટ-યુરિયાથી દૂધ બનાવતી ફેક્ટરી પકડાઈ

ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

ભાવનગર જિલ્લાના વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણે આઠ વર્ષ પહેલાં પ્રાકૃતિક ખેતી અપનાવીને એક અલગ જ માર્ગ પસંદ કર્યો. રાસાયણિક...
Gujarat 
ગુજરાતના ખેડૂતો માટે સફળતાનો પ્રેરણાદાયી કિસ્સો: ભાવનગર વાવડી ગામના ખેડૂત જયંતીભાઈ ચૌહાણ

નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાંથી સામે આવેલો આ કિસ્સો થ્રીલર ફિલ્મ જેવો લાગે છે, પરંતુ વાસ્તવમાં તે એક એવું નાટક...
National 
નાગીન બનવાની અફવા ફેલાવી પ્રેમી સાથે ભાગી, બેડ પર છોડી ગઈ સાંપની ચામડી, બંગડીઓ અને સિંદૂર

Opinion

ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
(ઉત્કર્ષ પટેલ) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના દૃઢ નેતૃત્વ અને વિઝનરી અભિગમને કારણે 27 જાન્યુઆરી, 2026ના રોજ નવી દિલ્હીમાં યોજાયેલી 16મી ભારત-ઈયુ...
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
આગામી 1000 વર્ષ સુધી ભારત અને સનાતન ધર્મનું વિશ્વમાં પ્રભુત્વ સ્થાપવા માટે સૌએ એકજુટ થવું જોઈએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.