પત્ની પિયરથી નહોતી આવી રહી તો ગુસ્સામાં પતિએ સાસુ-સાળાની કરી હત્યા પછી...

મહારાષ્ટ્રના અમરાવતીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક પારિવારિક વિવાદમાં એક વ્યક્તિએ પોતાની જ સાસુ અને સાળાની હત્યા કરી દીધી. તેણે ઘરમાં પેટ્રોલ નાખીને તેમને સળગાવી દીધા. પછી એજ આગમાં કૂદીને આત્મહત્યા કરી દીધી. ઘટનાની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને શવને કબ્જામાં લઇ તેને પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી.

જાણકારી અનુસાર, આરોપી મૃતક આશીષ ઠાકરેએ થોડા મહિલા પહેલા લવ-મેરેજ કર્યા હતા. પણ લગ્ન બાદ બંનેનો નાની નાની વાતો પર ઝઘડો થવા લાગ્યો અને પત્ની પિયર જતી રહી. ત્યાર પછી આશીષ વારે વારે પત્નીને સાસરેથી ઘરે લઇ જવાની કોશિશ કરી રહ્યો હતો. પણ યુવતીની માતા અને ભાઈએ પોતાની દીકરીને સાસરે મોકલવા તૈયાર નહોતા. જેને લઇ તેમની વચ્ચે વિવાદ વધી ગયો હતો.

પોલીસે હત્યા અને આત્મહત્યાનો કેસ દાખલ કરી તપાસ શરૂ કરી

આનાથી પરેશાન થઇને આશીષ ઠાકરે દારૂ પીઇને સાસરે ગયો. ત્યાર બાદ સાસુ અને સાળાની સાથે મારપીટ કરવા લાગ્યો. વાત એટલી વધી ગઇ અન આશીષે બંનેની હત્યા કરી તેમના શવોને તેમના જ ઘરોમાં સળગાવી દીધા. ત્યાર પછી પોતે પણ એ આગમાં કૂદીને પોતાનો જીવ લઇ લીધો.

કહેવામાં આવી રહ્યું છે કે, મૃતક આરોપીની પત્ની તે સમયે ઘરે નહોતી. તે પોતાની માસીને ત્યાં ગઇ હતી માટે એ બચી ગઇ. પોલીસે હત્યા અને આત્મહત્યાનો કેસ દાખલ કરી લીધો છે અને તપાસ શરૂ કરી.

અન્ય એક કિસ્સામાં પતિએ ગુસ્સામાં પત્નીનું નાક કાપી નાખ્યું

પત્ની દ્વારા સાસરે જવાની ના પાડવા પર એક પતિ એટલો નારાજ થઇ ગયો કે તેણે પોતાની પત્નીનું નાક કાપી નાખ્યું. આ મહિલા પાછલા એક મહિનાથી આગરામાં પોતાના પિયરમાં હતી. તેનો પતિ અમીર પણ તેની સાથે જ પત્નીના પિયર રહી રહ્યો હતો.

હોળીનો તહેવાર નજીક આવવા પર તેણે પત્ની ઘરે જવા કહ્યું હતું પણ પત્નીએ સાથે જવાની ના પાડી દીધી. આ વાતથી નારાજ થઇને અમીરે પત્ની સરોજનું નાક કાપી દીધું.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.