મરાઠી ન બોલ્યો તો કર્ણાટકના બસ કંડક્ટરને માર પડ્યો પછી બંને સરકાર આવી સામ-સામે અને...

કર્ણાટકના બેલગાવીમાં બસ કંડકટર સાથે મારપીટને ઘટનાને કારણે આંતર રાજ્ય વિવાદ ઉભો થયો છે. ધર્મ, જાતિના નામે તો લડાઇ થાય છે હવે ભાષાના નામે પણ લડાઇ શરૂ થઇ છે.

કર્ણાટક રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસના એક કંડકટર સાથે મારપીટની ઘટના બની છે. કર્ણાટકની બસમાં મહિલાઓ માટે મફતમાં મુસાફરી હોય છે, પરંતુ એક પુરુષ મુસાફરે મફતમાં ટિકીટ માંગી, કંડકટરે ના પાડી તો મુસાફરે કહ્યું, મરાઠી ભાષામાં બોલ. કંડકટરે કહ્યું મને માત્ર કન્નડ ભાષા જ આવડે છે. એમાં ભારે હોબાળો થયો અને 6થી 7 લોકોએ કંડકટર સાથે મારપીટ કરી.એ પછી જ્યારે બસ ઉભી રહી ત્યારે 50 લોકોના ટોળાએ કંડકટર પર હુમલો કર્યો. આ ઘટનાના એવા પડઘા પડ્યા કે, મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચે બસ સેવા બંધ કરી દેવામાં આવી.

About The Author

Related Posts

Top News

Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

Toyotaએ ભારતીય બજારમાં તેની નવી કાર લોન્ચ કર્યું છે. આ એક એક પિકઅપ ટ્રક છે. આપણે વાત કરી રહ્યા...
Tech and Auto 
 Toyota Hilux ભારતમાં લોન્ચ, 4x2 વર્ઝન પણ થયું લોન્ચ, જાણી લો કિંમત

પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

લોકસભામાં પેપર લીક સંબંધિત બિલ પર ચર્ચા દરમિયાન ભારે હંગામો જોવા મળ્યો હતો. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બિલ પર 50...
Politics 
પેપર લીક બિલ પર લોકસભામાં ચર્ચા: રાહુલ ગાંધીએ એવું કહ્યું કે ભાજપ કહે માફી માંગવી જ પડશે

CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

કોકરોચ જનતા પાર્ટી (CJP)એ આરોપ લગાવ્યો કે, તેના આંદોલનમાં સામેલ વિદ્યાર્થીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે અને ધરપકડની...
National 
CJPએ શા માટે કહ્યું- સરકાર સુપ્રીમ કોર્ટનો રાજકીય ઉપયોગ કરી રહી છે, ફરી આંદોલનની આપી ચીમકી

સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?

મધ્યપ્રદેશના ખરગોન જિલ્લામાં 2022માં રામ નવમી શોભાયાત્રા દરમિયાન હિંસા ફાટી નીકળી હતી. સેશન્સ કોર્ટે 27 જુલાઈ, 2026ના...
National 
સરકારે જેમના ઘરો પર બૂલડોઝર ફેરવી દીધેલું એ તમામ 11 આરોપીઓને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા, હવે ઘર કોણ આપશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.