રેલવેમાં ‘હલાલ મીટ’ પીરસતા ઉઠ્યા સવાલ, ફરિયાદ બાદ NHRCએ રેલવે બોર્ડને ફટકારી નોટિસ

રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (NHRC)એ ભારતીય રેલવેમાં ફક્ત હલાલમીટ પીરસવામાં આવે છે તેવા આરોપ સાથેની ફરિયાદની નોંધ લેતા રેલવે બોર્ડના અધ્યક્ષને નોટિસ ફટકારવામાં આવી છે. પંચે બે અઠવાડિયામાં આ બાબતે કાર્યવાહી અહેવાલ (ATR) રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

halal-meat1
business-standard.com

શું છે ફરિયાદ?

એક વ્યક્તિએ NHRCને ફરિયાદ કરી છે કે ભારતીય રેલવેની કેટરિંગ સેવાઓમાં ફક્ત હલાલ તરીકે તૈયાર કરવામાં આવેલું મીટ જ પીરસવામાં આવે છે, જે હિન્દુઓ, શીખો અને અનુસૂચિત જાતિના માનવ અધિકારોનું ઉલ્લંઘન કરે છે. ફરિયાદીએ NHRCને પોતાની ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે, ‘હલાલ મીટ પીરસવાના કારણે, હિન્દુ, શીખ અથવા અનુસૂચિત જાતિના મીટના વેપારીઓને રેલવેમાં યોગ્ય ખોરાક પુરવઠો અને વ્યવસાયિક તકો મળી શકતી નથી.

ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં રાખીને NHRCએ આ મામલે ધ્યાને લીધી છે અને રેલવે બોર્ડના અધ્યક્ષને નોટિસ ફટકારી છે. કમિશને નિર્દેશ આપ્યો છે કે રેલવે આ મામલે શું કાર્યવાહી કરી રહી છે, તે અંગેનો સંપૂર્ણ એક્શન ટેકન રિપોર્ટ (ATR) બે અઠવાડિયામાં કમિશનને સોંપે.

train
telanganatoday.com

રેલવેમાં ફક્ત હલાલ મીટ પીરસવાને લઈને સાર્વજનિક બહેસ અને ફરિયાદો સમય સમય પર સામે આવતી રહે છે. આ માટે વિવિધ કારણો અને દાવાઓ સામે આવે છે, જોકે ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝ્મ કોર્પોરેશન (IRCTC)હલાલસર્ટિફિકેશનની અનિવાર્યતાને નકારી દીધી છે.

About The Author

Related Posts

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.