- National
- જમીનમાંથી સોનાના સિક્કા નિકળી રહ્યા છે એવી અફવા ફેલાઇ તો 500 લોકોએ ખેતર ખોદી નાંખ્યા
જમીનમાંથી સોનાના સિક્કા નિકળી રહ્યા છે એવી અફવા ફેલાઇ તો 500 લોકોએ ખેતર ખોદી નાંખ્યા
By Khabarchhe
On

મધ્ય પ્રદેશના બુરહાનપુર જિલ્લામાં આવેલા અસીરગઢ ગામમાં એવી અફવા ફેલાઇ ગઇ કે જમીનમાંથી સોનાના સિક્કા મળી રહ્યા છે. આ અફવા વાયુવેગે પ્રસરી ગઇ અને આજુબાજુના ગામના લગભગ 500 લોકો રાત્રે કુહાડી પાવડા અને ટોર્ચ લઇને ખેતરો ખોદી નાંખ્યા. લોકો આધુનિક સાધનો લઇને ગયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો પણ વાયરલ થયો છે.
પુરાતત્ત્વ અધિકારીઓનું કહેવું છે કે, અસીરગઢ ગામમાં સોનાના સિક્કા મળવાની શક્યતા છે, કારણ કે આ વિસ્તાર એક જમાનમાં સત્તાનું કેન્દ્ર હતો અને બ્રિટિશ રાજ અને મોઘલ રાજ રહી ચૂક્યું છે. આ વિસ્તારમાં સૈનિકોની છાવણી હતી અને લૂંટેલું ધન જમીનમાં દાટી દેવાતું હતું. ગામના લોકો પણ લૂંટની બીકે પોતાની કિંમતી વસ્તુઓ જમીનમાં દાટી રાખતા હતા.
Related Posts
Top News
Published On
ગુજરાત વિધાનસભા 2022માં વિસાવદરની બેઠક પરથી આમ આદમી પાર્ટીની ટિકીટ પરથી ચૂંટાયેલા ભૂપત ભાયાણી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા જેને...
એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર દ્વારા 'ટૂ મિનિટ એક્શન ફોર ઓરલ કેન્સર પ્રોટેક્શન' કેમ્પેઇન શરૂ કરાયું
Published On
By Dharmesh Kalsariya
સુરત, 6 જૂન 2025: ભારતમાં કેન્સર ડિટેક્શનની આસપાસનું નેરેટિવ બદલવા તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતા, એલિટ હીમેટ ઓન્કો કેર સેન્ટર...
AM/NS Indiaએ Optigal® Prime અને Optigal® Pinnacle – લોન્ચ કર્યા
Published On
By Dharmesh Kalsariya
નવી દિલ્હી, મે 30, 2025: આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા (AM/NS India) એ આજે તેના Optigal® બ્રાન્ડ હેઠળ બે નવી હાઈ-ક્વોલિટી...
CM અબ્દુલ્લાએ PM મોદીના વખાણ કરતા કહ્યું- 'જે કામ અંગ્રેજો ન કરી શક્યા તે તમે પૂરું કર્યું'
Published On
By Kishor Boricha
PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે જમ્મુ અને કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા રેલ પુલનું ઉદ્ઘાટન કર્યું. PM મોદીએ ચિનાબ રેલ પુલનું ઉદ્ઘાટન...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.