શું વિકિપીડિયા પર ભરોસો કરાય? જાણો સુપ્રીમ કોર્ટે શું કરી ટીપ્પણી

સુપ્રીમ કોર્ટે મંગળવારે એક નિર્ણય દરમિયાન કોર્ટોને વિકિપીડિયાના ભરોસે ન રહેવાની સલાહ આપી છે. સુપ્રીમ કોર્ટે એવી પણ સલાહ આપી છે કે, કાયદાકીય મુદ્દાઓને સોલ્વ કરવા માટે તેનો સહારો ન લેવામાં આવે. જસ્ટિસ સૂર્યકાંત અને વિક્રમનાથની બેન્ચે કહ્યું કે, વિકિપીડિયા પર જાણકારી સામાન્ય લોકો દ્વારા જ નાખવામાં આવે છે. પછી તેની એડિટિંગ કોઇ પણ યુઝર કરી શકે છે. કોર્ટે કહ્યું કે, એવામાં અહીં ઉપસ્થિત જાણકારીઓની ચોકસાઇ આંકી શકાય નહીં.

એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્લેટફોર્મ્સ દુનિયામાં મફત જાણકારીના સ્ત્રોત હોય શકે છે, પરંતુ કાયદાકીય નિર્ણયોમાં તેનો રેફરન્સ આપતી વખત આપણે થોડી સાવધાની રાખવી જોઇએ. અમે એવું એટલે કહી રહ્યા છીએ કેમ કે જ્ઞાનનો ભંડાર હોવા છતા આ પ્લેટફોર્મ પૂરી રીતે ભરોસાપાત્ર નથી. તેનું કારણ એ છે કે તેના પર સામાન્ય લોકો દ્વારા કોઇ પણ દેખરેખ વિનાની જાણકારી લખવમાં આવે છે એડિટ કરવામાં આવે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, કોર્ટો અને નિર્ણાયક ઓથોરિટીઝને નિર્ણયો માટે વધારે ભરોસાપાત્ર અને ઓથેન્ટિક સોર્સિસનો સંદર્ભ આપવો જોઇએ. સુપ્રીમ કોર્ટે આ દરમિયાન કમિશનર ઓફ કસ્ટમ્સ બેંગ્લોરમાં બનેલું એસેર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (વર્ષ 2008) 1 SSC 382નો પણ સંદર્ભ આપ્યો હતો. આ નિર્ણયમાં કહેવામાં આવ્યું હતું કે, વિકિપીડિયા એક ઓનલાઇન ઇનસાઇક્લોપીડિયા છે. અહીં કોઇ પણ એવી વ્યક્તિ જાણકારી નાખી શકે છે જે ઓથેન્ટિક ન હોય.

શું હતો કેસ?

આ કેસ એક કમ્પ્યુટર આયાતના ટેરિફ સાથે જોડાયેલો હતો. કંપનીએ કોઇ અન્ય ટેરિફ પાસેથી કમ્પ્યુટરનું એસેસમેન્ટ કર્યું હતું. ત્યારબાદ કસ્ટમની તપાસમાં તેની ટેરિફ અલગ અલગ જોવા મળ્યો આસિસટેન્સ કમિશનર ઓફ કસ્ટમ્સ અને કમિશનર ઓફ કસ્ટમ્સ (અપીલ)એ પણ બીજાવાળા ટેરિફને યોગ્ય ગણાવ્યો. ત્યારબાદ કસ્ટમ એક્સાઇઝ એન્ડ સર્વિસ ટેક્સ અપીલીય ટ્રિબ્યુનલે પણ તેને યોગ્ય ગણાવ્યો, સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે તેને સેન્ટ્રલ એક્સાઇઝ ટેરિફ એક્ટ 1985ના ફર્સ્ટ શેડ્યૂલ સાથે જોડાયેલું બતાવ્યું. કોર્ટે કહ્યું કે, એજ્યુકેટિંગ ઓથોરિટીઝ, ખાસ કરીને કમિશનર ઓફ કસ્ટમ્સ (અપીલ)એ પોતાના આદેશમાં કંક્લૂઝન માટે વિકિપીડિયા જેવા ઓનલાઇન સોર્સિસનો ઘણો બધો ઉપયોગ કર્યો છે.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.