શિવરંજનીએ જણાવ્યું-ધીરેન્દ્ર શાસ્ત્રીને કેમ કહે છે પ્રાણનાથ? બાબા બાગેશ્વર...

પ્રસિદ્ધ કથાવાંચક અને હિન્દુ રાષ્ટ્રની માગ કરનારા ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના નિવેદનોના કારણે મોટા ભાગે ચર્ચામાં રહે છે. બાબા બાગેશ્વર લગ્ન ક્યારે અને કોની સાથે કરશે? આ સવાલ તેમના ભક્તોના મનમાં હવે ઉઠવા લાગ્યા છે. એવામાં એક યુવતીએ બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. યુવતીની ઓળખ શિવરંજની તિવારીના રૂપમાં થઈ છે. બાબાને મળવા પહોંચેલી શિવરંજનીની તબિયત અચાનક બગડી ગઈ છે. શિવરંજનીએ એ પણ જણાવ્યું કે, તે ધીરેન્દ્ર શાસ્ત્રીને પ્રાણનાથ કેમ કહે છે.

શિવરંજની તિવારી મેડિકલની વિદ્યાર્થિની છે. તે MBBCનો અભ્યાસ કરી રહી છે. શિવરંજની તિવારી મધ્ય પ્રદેશના સિવની જિલ્લાની રહેવાસી છે. તેની ઈચ્છા બાબા બાગેશ્વર ધિરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની છે. ગત દિવસોમાં ગંગોત્રીથી બાબા બાગેશ્વર ધામ છતરપુર માટે શિવરંજનીએ એક કળશ યાત્રા કાઢી હતી. પોતાના પ્રાણનાથને મળવા શિવરંજની પગપાળા જ છતરપુર માટે નીકળી પડી. કાલે એટલે કે 14 જૂનના રોજ છતરપુર પહોંચેલી શિવરંજનીની અચાનક તબિયત બગડી ગઈ.

નબળાઈ એટલી હદ સુધી વધી ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, તેનું સ્વાસ્થ્ય અત્યારે સુધારી રહ્યું છે. ડૉક્ટર બનનારી શિવરંજનીએ જ્યારે કળશ યાત્રાની શરૂઆત કરી હતી, ત્યારે તેણે ધીરેન્દ્ર શાસ્ત્રીને પોતાનો પ્રાણનાથ કહ્યો હતો. છતરપુર પગપાળા પહોંચ્યા બાદ શિવરંજનીએ જણાવ્યું કે, તે બાબા બાગેશ્વરને પ્રાણનાથ કેમ કહે છે. તેણે કહ્યું કે, બાબા બાગેશ્વર બધાના પ્રાણો સાથે છે. તે બધાના મનના અંદરની વાત જાણે છે. આ જ કારણે હું તેમને પોતાના પ્રાણનાથ કહું છું.

ઉલ્લેખનીય છે કે, 20 વર્ષીય શિવરંજની બાબા બાગેશ્વર સાથે લગ્ન કરવા માગે છે. શિવરંજનીએ જણાવ્યું કે, તે ખૂબ પહેલાથી ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા સાંભળે છે. પગપાળા કરીને શિવરંજની છતરપુર પહોંચી ગઈ છે, લગભગ 1150 કિલોમીટરની દૂરી નક્કી કરતા આ ભીષણ ગરમીમાં શિવરંજની પોતાના પિતા અને ભાઈ સાથે બુંદેલખંડના મોહબા પહોંચી છે. જ્યાં ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કર્યું. મહિલાઓએ મંગળ ગીતો ગત તેની આરતી ઉતરી, પરંતુ અત્યાર સુધી તેની બાબા બાગેશ્વર સાથે મુલાકાત થઈ શકી નથી. પગપાળા કરીને શિવરંજની છતરપુર પહોંચી ગઈ છે મુલાકાત અગાઉ જ તેની તબિયત ખરાબ થઈ ગઈ.

About The Author

Related Posts

Top News

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
Opinion 
કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?

ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ગુજરાત ભાજપના પ્રમુખ જગદીશ વિશ્વકમા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અચાનક દિલ્હી પહોંચીને પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા....
Gujarat 
ભાજપ પ્રમુખ વિશ્વકર્મા PMને મળીને શું કરી આવ્યા?

ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

સુરત શહેરમાં એકમાત્ર સૌથી મોટો પ્રોજેક્ટ ડુમસ સી-ફેઝનો ચાલી રહ્યો છે. હાલમાં ભાજપના જે શાસકો હોદ્દા પર છે તેમની ટર્મ...
Gujarat 
ડુમસના સી ફેસ પ્રોજેક્ટના લોકાપર્ણના ભાજપ શાસકોના સપના પર પાણી ફરી ગયું

ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

કહેવાય છે ને કે ‘નસીબ ક્યારે, ક્યાં, કેવી રીતે ચમકી ઊઠે, કંઈ કહી નહીં શકાય.’...
Sports 
ઇન્સ્ટગ્રામ રીલ્સ બનાવતો-બનાવતો આ ખેલાડી ઓક્શન સુધી પહોંચી ગયો...

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.