UD
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
કોઈકના સંજોગો વિપરીત હોય તો એમને સાચવી લેજો
Published On
By UD
(Utkarsh Patel) સૌના જીવનમાં સુખ દુઃખ રૂપી સંજોગો અવિરત બદલાતા રહે છે. શું તમને ખબર છે સમયનો આરંભ ક્યારે થયો? શું તમને ખબર છે સમયનો અંત ક્યારે થશે? આ બે સવાલોના જવાબ આ સંસારમાં કોઈની પાસે નથી. એવું જ કંઈક...
વાણી અને વર્તન શીખીએ શ્રી રામથી, વ્યવહાર શીખીએ શ્રી કૃષ્ણથી…
Published On
By UD
જીવન મળ્યું, જીવી જાણવું સૌને ગમે પણ કેમ જીવવું એ શીખવાનું જે ચૂકીગયા તેઓ હંમેશા પસ્તાયા. કલયુગે આપણે વિચાર ભલે નવા રાખીએ પરંતુ વાણી, વર્તન અને વ્યવહાર તો જુનવાણી જ રાખવા જોઈએ એવું મારું વ્યક્તિગત માનવુ છે. આજે આપણે પ્રથમ...
ભાષાંતર ના કરો મારી લાગણીઓનું કેમ કે એમાં પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ વધુ છે
Published On
By UD
(Utkarsh Patel) લાગણીઓનું આપણા જીવનમાં ઘણું મહત્ત્વ હોય છે. ઉપરોક્ત વાત એક એવા વ્યક્તિત્વએ સોશિયલ મીડિયામાં લખી હતી કે જેમનું મારા જીવનમાં ધર્મ અને સમાજસેવામાં ડગલે ને પગલે માર્ગદર્શન રહ્યું અને માતૃત્વરૂપ વડીલ પણ ખરા. નતમસ્તક વંદન મારા સૌ વડીલોને....
જીવનમાં સંબંધોનું મૂલ્ય સમજજો
Published On
By UD
(Utkarsh Patel) જીવનમાં પરિવારથી બહારના સંબંધોનું મૂલ્ય સમજવું જરૂરી છે. આપણા જન્મદાતા અને એ જન્મદાતા દ્વારા મળેલા સંબંધો અનમોલ હોય છે જ્યાં ક્યારેય સ્વાર્થ કે ઇર્ષ્યાભાવ કે કઈક મેળવી લેવાનો ભાવ ના રાખવો અને બસ પ્રેમ સમર્પણ આત્મીયતાના ભાવ સાથે...
ઓછા પૈસે પણ સારું અને સુખી સંતોષકારક જીવન જીવી શકાય છે
Published On
By UD
(Utkarsh Patel) હા વાત સાચી છે, ઓછા પૈસા સારું જીવન જીવી શકાય. સુખ અને સંતોષ માટે પૈસા હોવા અનિવાર્ય નથી. જીવન જીવવા માટે પૈસા ની જરૂર ખરી પણ પૈસા એ જ જીવન નથી! પરમાત્માએ જીવન સુખેથી જીવવા માટે આપણને જળ,...
હું મારા નિંદકોને માન આપુ છું, તે 2 પ્રકારના હોય છે
Published On
By UD
(Utkarsh Patel) નિંદકો બે પ્રકારના હોય છે. સાચી નિંદા કરનારા નિંદકો ઈર્ષ્યાના માર્યા ખોટી નિંદા કરનારા નિંદકો સાચી નિંદા કરનારા લોકો સમજો કે ભગવાને આપણા ભલા માટે ચોકીદાર મોકલ્યા બરાબર છે. આ નિંદકો આપણું ધ્યાન રાખે અને આપણાથી જાણ્યે અજાણ્યે...
દયા કરશો તો કોઇક તમને ક્યારેક યાદ કરશે
Published On
By UD
(Utkarsh Patel) દયાભાવ સૌનામાં હોય જ છે પણ પ્રમાણમાં વધ ઘટ હોય. સફળતા, રાજસત્તા અને ધન વધે એટલે અહમ્ વધે અને અહમ્ વધેને એટલે મોટાભાગના કિસ્સામાં દયાભાવ ઘટી પડે. સમજો કે દયા મરીપરવારે! આપણામાં દયાનો ભાવ સ્થિરતાપૂર્વક જળવાય રહે તો...
બગડેલા સંબંધોમાં સમાધાનથી જીવનમાં સંબંધોનો વ્યાપ વધે
Published On
By UD
આપણે આ સંસારમાં શું લઈને આવ્યા? કશું જ નહીં. જઈશું ત્યારે શું લઈને જવાના? ઘણુંયે લઈને જવાનું મન થાય પણ લઇ જવાય તોને!! ભગવાનની લીલા અનેરી છે, દુનિયામાં જન્મો... પ્રકૃતિની ભેટો ભોગવો... અંતે બધું મૂકીને જતા રહો!! હવે હું શું...
બહુ રૂપિયાવાળા મોટેભાગે... બહુરૂપિયા હોય છે
Published On
By UD
(Utkarsh Patel)જગતમાં રૂપિયાનો જબરો વટ અને જેમની પાસે રૂપિયા વધુ એમનો વટ તો જાણે કે... જેટલા સધ્ધર એટલા હવામાં અધ્ધર. ખોટું લાગશે કેટલાકને!! ખોટું લાગે તો ઘી વાળી બે રોટલી વધારે જમીલેજો. આજની સમાજ વ્યવસ્થામાં રૂપિયા જેમ જેમ વધતા...
ભેટ (Gift) આપવાથી સંબંધો મજબૂત થતા નથી
Published On
By UD
(Utkarsh Patel) કોઈક તમને ગિફ્ટ આપે તો બહુ ખુશ થઈ જતા હશો ને? ભેટ એ લાગણીઓનું ક્ષણિક પુરતું પૂર છે. નિઃસ્વાર્થભાવે અપાતી ભેટ ખૂબ અમૂલ્ય હોય છે પરંતુ આજના સમયમાં મોટેભાગે ભેટમાં પણ ભેટ આપનારનો કંઈક છૂપો સ્વાર્થ હોય શકે...
કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય, અવગુણી માણસનું પણ એવું જ હોય
Published On
By UD
(Utkarsh Patel) કોલસાને દૂધમાં નાખો તો સફેદ થાય? આ સવાલનો જવાબ તમે જાણો જ છો... કોલસો દૂધમાં બોળીયે સફેદ ના જ થાય. અવગુણી માણસનું પણ એવું જ હોય. માણસમાં અવગુણ કોલસા જેવા હોય અને સદ્ગુણ સાકર જેવા હોય!! કોલસો દૂધમાં...
આ સોરી કહેનારાઓથી બચીને રહેજો
Published On
By UD
(Utkarsh Patel) ક્ષમાયાચના! હૃદયથી ક્ષમા માંગનાર ગમે તેવી ભૂલ કરે એને માફ કરી શકાય. કોઇ વ્યક્તિ એમનાથી જાણ્યે અજાણ્યે થયેલી ભૂલ માટે હૃદયથી માફી માંગે એ વાતને માન આપવું જોઈએ. એ સોરી એટલે કે હૃદયથી નીકળેલો પસ્તાવો. માફ કરી દેવાય...
Latest News
Copyright (c) Khabarchhe All Rights Reserved.