ગાવસ્કરે કેમ કહ્યું કે બુમરાહને પાકિસ્તાન સામે આરામ આપવો જોઈએ?

ભારતીય ટીમ 2025 એશિયા કપ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફરી એક વખત પાકિસ્તાનનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સુપર ફોર સ્ટેજ મેચ રવિવાર, 21 સપ્ટેમ્બરના રોજ દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાવાની છે. ભારતના ભૂતપૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે આ મેચ માટે ભારતીય ટીમને મહત્વપૂર્ણ સલાહ આપી છે.

સુનીલ ગાવસ્કર માને છે કે, જસપ્રીત બુમરાહને પાકિસ્તાન સામેની સુપર ફોર મેચ માટે આરામ આપવો જોઈએ, જેથી ઝડપી બોલર 28 સપ્ટેમ્બરના રોજ રમાનાર ટાઇટલ મેચ માટે સંપૂર્ણપણે ફિટ થઈ શકે. વર્કલોડ મેનેજમેન્ટના ભાગ રૂપે જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ પ્રવાસ પર ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમ્યો હતો.

Sunil Gavaskar
ndtv.in

જસપ્રીત બુમરાહ 2025 એશિયા કપમાં ભારત માટે પ્રથમ બે મેચમાં ભાગ લીધો હતો, જ્યાં તેણે ત્રણ વિકેટ લીધી હતી. જોકે, બુમરાહની બોલિંગમાં ગતિ અને લયનો થોડો અભાવ જોવા મળ્યો છે. ગાવસ્કરે કહ્યું કે બુમરાહને આરામ આપવો અને તેને મોટી મેચ માટે તૈયાર કરવો સમજદારીભર્યું રહેશે.

સુનીલ ગાવસ્કરે એક સ્પોર્ટ્સ ચેનલને જણાવ્યું હતું કે, 'મારા મતે, જસપ્રીત બુમરાહને પાકિસ્તાન સામેની મેચમાંથી આરામ આપવો જોઈએ જેથી તે 28મી તારીખે થનારી મોટી મેચ માટે ઉપલબ્ધ રહે. ભારતે આના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. અલબત્ત, એના માટે બેન્ચ પર બેઠેલા ખેલાડીઓને ટીમમાં રાખવાની જરૂર પડશે.'

Jasprit Bumrah
hindi.thesportstak.com

સુનીલ ગાવસ્કર માને છે કે, ભારતીય ટીમે સંજુ સેમસન, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા જેવા ખેલાડીઓને આ મેચમાં બેટિંગ માટે વધુ સમય આપવો જોઈએ. 

 

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત

સુરત. વર્લ્ડગ્રેડે ઓનટ્રેક એજ્યુકેશન અને પર્પલ પેચ લર્નિંગના સહયોગથી સુરતનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટર શુક્રવારે, 12 ડિસેમ્બરના રોજ સફળતાપૂર્વક...
Gujarat 
સુરતમાં વર્લ્ડગ્રેડના પ્રથમ આંતરરાષ્ટ્રીય ટ્રાન્સફર પ્રોગ્રામ સેન્ટરની શરૂઆત
Copyright (c) Khabarchhe All Rights Reserved.