દક્ષિણ આફ્રિકા સામેની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત, પંડ્યાની વાપસી

સિનિયર મેન્સ સિલેક્શન કમિટીએ દક્ષિણ આફ્રિકા સામે યોજાનારી આગામી પાંચ મેચોની T20I સીરિઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દીધી છે. ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે અને હાર્દિક પંડ્યાની પણ ટીમમાં વાપસી થઈ ગઈ છે, જ્યારે શુભમન ગીલ પર ઈજાથી બહાર નીકળીને ફરીએકવાર ટીમમાં જોડાઈ ગયો છે.

જાહેર થયેલી ટીમ

સૂર્યકુમાર યાદવ (કપ્તાન),

શુભમન ગિલ (ઉપ-કપ્તાન)*,

અભિષેક શર્મા,

તિલક વર્મા,

હાર્દિક પંડ્યા,

શિવમ દુબે,

અક્ષર પટેલ,

જીતેશ શર્મા (વિકેટકીપર),

સંજુ સેમસન (વિકેટકીપર),

જસપ્રીત બુમરાહ,

વરુણ ચક્રવર્તી,

અર્શદીપ સિંહ,

કુલદીપ યાદવ,

હર્ષિત રાણા,

વોશિંગ્ટન સુંદર.

*શુભમન ગિલને બીસીસીઆઈ સીઓઈ (BCCI COE) દ્વારા ફિટનેસ ક્લિયરન્સ મળ્યા બાદ જ ટીમમાં સ્થાન મળશે.

photo_2025-12-03_18-18-32

દક્ષિણ આફ્રિકાનો ભારત પ્રવાસ, 2025 (T20I સીરિઝનું સમયપત્રક)

આ સીરિઝની શરૂઆત 9 ડિસેમ્બરના રોજ કટકમાં પ્રથમ T20I મેચથી થશે અને 19 ડિસેમ્બરે અમદાવાદમાં અંતિમ મુકાબલો રમાશે.

ક્રમ

દિવસ

તારીખ

સમય

મેચ

સ્થળ

1

મંગળવાર

09-ડિસેમ્બર-25

સાંજે 7:00 વાગ્યે

પહેલી T20I

કટક (Cuttack)

2

ગુરુવાર

11-ડિસેમ્બર-25

સાંજે 7:00 વાગ્યે

બીજી T20I

નવું ચંદીગઢ (New Chandigarh)

3

રવિવાર

14-ડિસેમ્બર-25

સાંજે 7:00 વાગ્યે

ત્રીજી T20I

ધરમશાલા (Dharamsala)

4

બુધવાર

17-ડિસેમ્બર-25

સાંજે 7:00 વાગ્યે

ચોથી T20I

લખનૌ (Lucknow)

5

શુક્રવાર

19-ડિસેમ્બર-25

સાંજે 7:00 વાગ્યે

પાંચમી T20I

અમદાવાદ (Ahmedabad)

 

About The Author

Related Posts

Top News

કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

રવિવારે સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજની એક અત્યંત મહત્ત્વપૂર્ણપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સમાજના અગ્રણી નેતા...
Gujarat 
કુંવરજી બાવળિયા કોળી સમાજના સંગઠનને તોડનારાઓ સામે લાલઘૂમ, બોલ્યા- રમત કરનારાઓને...

અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

અનિલ અંબાણીની મુશ્કેલીઓ ઓછુ થવાનું નામ નથી લેતી. બેંક ઓફ બરોડાએ અનિલ અંબાણી અને તેની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશન સામે નવો...
Business 
અનિલ અંબાણીએ ચીનની 3 મોટી બેંકોને પણ નવડાવી દીધી છે

રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

રાજકોટમાં TRP જેમ ઝોનની ઘટના પછી મહાનગર પાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગે રાજકોટમાં  3 હજારથી વધુ ગેરકાયદે બંધકામો શોધી નાંખ્યા હતા....
Gujarat 
રાજકોટ મહાનગર પાલિકા આર્કિટેક્ટો પર મહેરબાન, 20 સામે ફરિયાદ,પણ..

T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

ટીમ ઇન્ડિયાએ 2026 T20 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં સ્થાન મેળવ્યું છે. રવિવારે વેસ્ટ ઇન્ડીઝને 5 વિકેટથી હરાવીને સેમીફાઇનલમાં પોતાનું સ્થાન સુરક્ષિત...
Sports 
T20 વર્લ્ડ કપ સેમીફાઇનલ કોણ જીતશે? ભારત કે ઇંગ્લેન્ડ...; શું કહે છે બંને ટીમના રેકોર્ડ

Opinion

ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે ઈટાલિયા અને રાદડિયાના પ્રયાસો સૌરાષ્ટ્રના રાજકારણને નવી ઊંચાઈએ લઈ જશે અને સમાજના વિકાસમાં મદદરૂપ થશે
આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા અને ભાજપના જયેશ રાદડિયા. આ બન્નેવ યુવા પાટીદાર નેતાઓ સૌરાષ્ટ્રના રાજકારણનું વર્તમાન અને ભવિષ્યનું કેન્દ્ર...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આધુનિક ભારતના સૌથી સફળ વડાપ્રધાન કહેવાશે
આપણે એક સારા કરદાતા બનીએ એ જરૂરી છે અને કરચોરોને પ્રેરણા આપીએ કે કર ભરે અને દેશ માટે પોતાની ફરજ પૂરી કરે
ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી એક પારદર્શી નેતૃત્વ સાબિત થઈ રહ્યા છે
ભારતનું ભવિષ્ય દેશભરમાં ટ્રાફિક સિગ્નલો પર ભીખ માંગે છે!
Copyright (c) Khabarchhe All Rights Reserved.