જેમને કોઇ ઓળખતું નથી એવા પૂર્વ ક્રિક્રેટર BCCIના પ્રમુખ કેમ બનવાના છે?

BCCIના નવા પ્રમુખનું નામ જાહેર થઇ ગયું હોવાનું મોટા ભાગના મીડિયામાં કહેવામાં આવ્યું છે. BCCIએ જ્મ્મુ-કાશ્મીરના મિથુન મન્હાસને પ્રમુખ બનાવ્યા છે. જેઓ પહેલા અનકેપ્ડ ક્રિકેટર હશે જે ભારતીય ક્રિક્રેટ બોર્ડનું નેતૃતવ કરશે.

મિથુન મન્હાસે એક પણ ઇન્ટરનેશન ક્રિક્રેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ નથી. પરંતુ તેમની પાસે જમ્મુ કાશ્મીર ક્રિક્રેટ બોર્ડનો વહીવટી અનુભવ અને ઘરેલું ક્રિકેટનો અનુભવ છે.

મિથુન મન્હાસ 157 ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમ્યા છે અને તેમાં તેમણે કુલ 9714 રન માર્યા હતા. તેમણે 27 સદી અને 49 હાફ સેન્ચુરી ફટકારી હોવાનો તેમના નામે રેકોર્ડ છે.

IPLની મેચમાં મિથુન મન્હાસ દિલ્હી ડેર ડેવીલ, પુણે વોરિયર્સ અને ચેન્નાઇ સુપર કીંગ્સનો હિસ્સો હતા.

BCCIના પ્રમુખ તરીકે સૌરવ ગાંગુલી, હરભજન જેવા મોટા નામો રેસમાં હતા.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 07-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

કેન્દ્ર સરકારે વોટર (પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન) અધિનિયમ 1974માં સુધારો કરીને નિયમો બદલ્યા છે. પહેલા એવી જોગવાઇ હતી કે...
National 
પ્રદૂષણ કરશો તો દંડ ભરીને છૂટી જશો, જેલ નહીં જવું પડે

ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

ક્રિકેટમાં અત્યાર સુધી ઘણી વખત મેચ રદ થવાનું કારણ વરસાદ રહ્યો છે, જ્યારે કેટલીક મેચ શરૂઆત પહેલા ખરાબ પીચ...
Sports 
ક્રિકેટમાં આવું પહેલી વખત બન્યું, ઇનિંગ બ્રેક બાદ પીચમાં એવું થયું કે મેચ રદ્દ કરી દેવાઈ

સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?

અયોધ્યામાં બાબરી મસ્જિદ તોડી પાડ્યાને 34 વર્ષ વીતી ચૂક્યા છે અને 6 ડિસેમ્બરનો દિવસ ફરી આવી ગયો છે. તેને લઈને...
National 
સુપ્રીમ કોર્ટના નિર્ણયના 6 વર્ષ બાદ પણ અયોધ્યામાં કેમ ન બની શકી મસ્જિદ?
Copyright (c) Khabarchhe All Rights Reserved.