શું છે નોબેલ પુરસ્કાર, જેની રટ લગાવી બેઠા છે ટ્રમ્પ, કેવી રીતે મળે છે અને કેટલી હોય છે એવોર્ડની રકમ?

જ્યાં એક તરફ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે સતત 10મા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. તો બીજી તરફ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી છે. તેમણે નોબેલ ન મળવા માટે ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. એવામાં ચાલો અમે તમને જણાવીએ કે નોબેલ પુરસ્કાર શું છે, તેના કેટલા પ્રકાર છે. નોબેલ પુરસ્કાર સાથે કેટલી રોકડ રકમ આપવામાં આવે છે, તેની શરૂઆત ક્યાંરથી થઈ અને આ પુરસ્કાર કેવી રીતે મળે છે. નોબેલ પુરસ્કાર દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર છે, જેને 6 અલગ-અલગ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે આપવામાં આવે છે, જેમાં ભૌતિકી, રસાયણ વિજ્ઞાન, શરીર ક્રિયા વિજ્ઞાન અથવા ચિકિત્સા, સાહિત્ય, શાંતિ અને અર્થશાસ્ત્ર સામેલ છે.

navjot-singh-sidhu2
indiatoday.in

નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત

નોબેલ પુરસ્કાર આપવાની શરૂઆત 1901માં, આલ્ફ્રેડ બર્નહાર્ડ નોબેલના મૃત્યુના 5 વર્ષ બાદ થઈ હતી. આલ્ફ્રેડ નોબેલ ડાયનામાઇટના આવિષ્કારક હતા, જેમના દ્વારા છોડવામાં આવેલી સંપત્તિમાંથી આ પુરસ્કારની શરૂઆત કરવામાં આવી હતી. સામાન્ય રીતે નોબેલ પુરસ્કાર સમારોહ 10 ડિસેમ્બરે આયોજિત કરવામાં આવે છે કેમ કે, આલ્ફ્રેડ નોબેલનું મૃત્યુ આ તારીખે થયું હતું. તેમના સન્માનમાં આ દિવસે એવોર્ડ સમારોહ આયોજિત આવે છે.

નોબેલ પુરસ્કારની રોકડ રકમ

ભારતમાં નોબેલ પુરસ્કાર મેળવનારા પહેલા વ્યક્તિ રવીન્દ્રનાથ ટાગોર છે. નોબેલ પુરસ્કારમાં એક ગોલ્ડ મેડલ, એક ડિપ્લોમા અને એક રોકડ પુરસ્કાર હોય છે, જેને 3 વિજેતાઓ વચ્ચે વહેંચી શકાય છે. વર્ષ 1901માં આપવામાં આવેલા નોબેલ પુરસ્કારની રોકડ રકમ 150,782 સ્વીડિશ ક્રોના (SEK) હતી, જે ભારતીય રૂપિયામાં 13,49,898.47 થાય છે. તો, વર્ષ 2023 માટે નોબેલ પુરસ્કારની રોકડ રકમ 11 મિલિયન SEK હતી, જે ભારતીય રૂપિયામાં 8.1 કરોડ પ્રતિ પૂર્ણ નોબેલ પુરસ્કાર હતી.

nobel-prize2
toistudent.timesofindia.indiatimes.com

કેવી રીતે મળે છે નોબેલ પુરસ્કાર?

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરે 2026ના નોબેલ શાંતિ પુરસ્કાર માટે અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ નોમિનેટેડ કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિમાં પાકિસ્તાને અમેરિકાની ભૂમિકાની પ્રશંસા કરી છે. જોકે, નોબેલ શાંતિ પુરસ્કાર મેળવવાનો સરળ નથી. તેના માટે વિજેતાઓની પસંદગી નોર્વેજીયન નોબેલ સમિતિ કરે છે. નોબેલ પુરસ્કારના વિજેતાના નામ ફાઇનલ કરવાની પ્રક્રિયા ખૂબ લાંબી હોય છે. સમિતિ પહેલા નોમિનેટેડ નામોને જુએ છે, તેની સમીક્ષા કરે છે અને પછી લાંબી પ્રક્રિયા બાદ વિજેતા નક્કી કરવામાં આવે છે.

About The Author

Related Posts

Top News

અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

અમેરિકા વિદેશી નાગરિકો અંગે અભૂતપૂર્વ કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે. અમેરિકાની ટ્રમ્પ સરકારે 200,000 થી વધુ વિદેશી નાગરિકોના બિઝનેસ...
World 
અમેરિકા વિદેશીઓને આપશે ઝટકો, એક સાથે રદ થઇ શકે છે 2 લાખ વિઝા

'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના સેંધવામાં આવેલી એકલવ્ય આદર્શ રહેણાંક શાળા (જામલી)ના સેંકડો વિદ્યાર્થીઓએ તેમની ગંભીર સમસ્યાઓ સામે બળવો પોકાર્યો છે. શાળામાં...
Education 
'આદિવાસી કીડા છે... ફક્ત બાળકો જ પેદા કરશે'; વિદ્યાર્થીઓએ દુઃખ વ્યક્ત કર્યું, તપાસનો આદેશ

બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાન અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ સૂચનાઓ બહાર પાડી છે. કોર્ટે જણાવ્યું હતું...
National 
બાંકે બિહારી મંદિરના દાન અંગે સુપ્રીમ કોર્ટે આદેશ આપતા કહ્યું, 'દાનનો એક એક પૈસો ભગવાનના ખજાનામાં જવો જોઈએ'

રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

રાજસ્થાનમાં બાળકોના સ્વાસ્થ્ય અને વિકાસને ધ્યાનમાં રાખીને, હાઇકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડ્યો છે. કોર્ટે રાજ્યભરની શાળાની કેન્ટીનમાં અને...
National 
રાજસ્થાનની શાળાઓની આસપાસ ચિપ્સ અને ઠંડા પીણાં વેચાશે નહીં; જંક ફૂડ પર પ્રતિબંધ

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.