બેંગકોકમાં ભૂકંપ: ગુજરાતી પરિવારોની સ્થિતિ શું છે?

મ્યાનમારમાં ભૂંકપની મોટી અસર પડી છે અને ભારે તબાહી મચી છે તેની સાથે થાઇલેન્ડ, બાંગ્લાદેશ,  દક્ષિણ પશ્ચિમ ચીન અને ભારતના નોર્થ ઇસ્ટ વિસ્તારોમાં ભૂંકપની અસર જોવા મળી છે.

થાઇલેન્ડની રાજધાની બેંગકોંકમાં લગભગ 300 જેટલા ગુજરાતી પરિવારો વસે છે અને તેમાંથી 100 સુરતના છે. સદનસીબે બેંગકોંકમાં વસતા ગુજરાતીઓ સલામત હોવાનું જાણવા મળ્યું છે. થાઇલેન્ડમાં 1 લાખ જેટલા ભારતીયો વસે છે અને બધા સલામત હોવાનું ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે. બેંગકોકમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે અને ત્યાંની સરકારે કહ્યું છે કે, 101 લોકો હજુ પણ ગુમ છે. એક ઇમારત નીચેથી 10 લોકોના મૃતદેહ મળ્યા છે.

બેંગકોંકમાં મોટા ભાગે ડાયમંડ સાથે સંકળાયેલા ગુજરાતી પરિવારો વસે છે જે લોકો અત્યારે ભૂકંપને કારણે ડરી ગયા છે.

About The Author

Related Posts

Top News

મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

મેક્સિકોની સંસદે જે દેશ સાથે મુક્ત વેપાર કરાર (FTA) નથી એવા દેશો સામે ટેરિફ વધારીને 50 ટકા કર્યો છે....
Business 
મેક્સિકોએ ભારત પર લગાવેલા 50 ટકા ટેરિફથી બંને દેશોના વ્યાપાર પર શું અસર થશે?

આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

રૂપિયામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ રૂપિયો અમેરિકન ડોલરની તુલનમાં ઐતિહાસિક નીચલા સ્તર પર 90.41ના પર બંધ...
Business 
આ છે રૂપિયાના ત્રણ દુશ્મન, ડોલર સામે જોવા મળ્યો ઐતિહાસિક ઘટાડો

દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

અમરોહામાં પોલીસે બાંગ્લાદેશી મહિલા રીના બેગમ અને તેના પતિ રાશિદ અલીની ધરપકડ કરી. રીનાએ સોશિયલ મીડિયા પર 'બાય-બાય બાંગ્લાદેશ...
National 
દંપતીએ ઉત્સાહમાં આવી વીડિયો પોસ્ટ કરી કહ્યું- 'બાય-બાય બાંગ્લાદેશ...', UPમાં આ રીતે ઝડપાયું

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.