લાખો લોકોની જિંદગી બનાવનાર દેશના એક વૈજ્ઞાનિકને 6 વખત નોબેલ મળતા રહી ગયો હતો

તમે દેશની અસાધારણ પ્રતિભા ધરાવનારા એપીજે અબ્દુલ કલામ અને ચંદ્રશેખર વેંકટ રમણના નામ સાંભળ્યા હશે? પરંતુ એક વૈજ્ઞાનિક એવા પણ હતા, કે જેમના વિશે લોકો ઓછું જાણે છે. આ વૈજ્ઞાનિક એવા હતા કે તેમને 6 વખત નોબેલ પારિતોષિક મળતા મળતા રહી ગયો હતો. આ વૈજ્ઞાનિકનું દેશના લાખો લોકોની જિંદગી બચાવવમાં મોટું યોગદાન હતું.

ડો. ઉપેન્દ્ર બ્રહ્મચારી બંગાળના પ્રમુખ ડોકટર અને વૈજ્ઞાનિક હતા. 1929 અને 1942 કુલ 6 વખત નોબેલ પારિતોષિક માટે તેમનું નામ નોમીનેટ થયું હતું. પરંતુ તેમને નોબેલ પારિતોષિક ન મળ્યો.

ડો. ઉપેન્દ્ર્ બંગાળના જાણીતા ડોકટર અને વૈજ્ઞાનિક હતા. તે જમાનામાં કાળો તાવ કરીને એક જીવલેણ મહામારી ફેલાઇ હતી. લોકો ટપોટપ મરી રહ્યા હતા. ડો. બ્રહ્મચારીએ તેમની જિંદગીના20 વર્ષ આ બિમારીની દવા શોધવામાં કાઢ્યા અને તેમણે યુરિયા સ્ટિબામાઇન નામની દવા શોધી હતી જેને કારણે લોકો મરતા અટકી ગયા હતા.

About The Author

Top News

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

એક તરફ દેશમાં 70 કલાક કામ કરવાને લઈને બહેસ ચાલી રહી છે. કેટલાક લોકો તેના પક્ષમાં છે, જ્યારે Gen-Z ...
National 
‘ઓફિસ બાદ બોસનો ફોન ન ઉપાડવાનો હક’, લોકસભામાં રજૂ થયું રાઇટ ટૂ ડિસ્કનેક્ટ બિલ

કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ

રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ભારતની મુલાકાતે આવે તે પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ એક નિવેદન આપ્યુ હતુ કે, સરકાર વિદેશી...
National 
કંગના રણૌતે કેમ કહ્યું- રાહુલ ગાંધીએ ભાજપમાં આવી જવું જોઇએ
Copyright (c) Khabarchhe All Rights Reserved.