રાજસ્થાનમાં કોંગ્રેસની હારના 5 કારણો

રાજસ્થાનમાં છેલ્લાં 25 વર્ષથી દર 5 વર્ષે સરકાર બદલાઇ જવાની જે પરંપરા છે તે યથાવત કરી છે અને કોંગ્રેસે કારમી હાર સહન કરવી પડી છે અને ભાજપ રાજસ્થાનમાં સત્તા મેળવી છે. જાણકારોનું કહેવું છે કે રાજસ્થાનમાં કોંગ્રેસ આ 5 કારણોને લીધે હારી ગઇ છે.

(1)  અશોક ગેહલોત અને સચિન પાયલોટ વચ્ચે જે ખેંચતાણ થઇ તેની કાર્યકરો પર અવળી અસર પડી. કોંગ્રેસ હાઇકમાન્ડે મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર નહોતો કર્યો, પરંતુ ગેહલેતો જ મુખ્યમંત્રી બને તેવો માહોલ હતો. એટલે સચિન પાયલોટના સમર્થકો નારાજ હતા. બીજ તરફ ભાજપે જૂથવાને સારી રીતે હેન્ડલ કરી લીધો હતો.

(2)   રાજસ્થાનમાં અશોક ગેહલોતની મદદે કોંગ્રસેનું હાઇ કમાન્ડ આગળ આવ્યું નહોતું અને બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં અનેક જગ્યાએ પ્રચાર કર્યો હતો.

(3)   રાજસ્થાનમાં કાયદો અને વ્યવસ્થા કથળી ગઇ છે એ વાતનો મુદ્દો ભાજપે જોરશોરથી ઉછાળ્યો હતો. જેને કારણે મહિલાઓનો ભાજપને સાથ મળ્યો.

(4)   અશોક ગેહલોતો 7 ગેરંટી શરૂ કરી હતી જેનો યુવાનો પર કોઇ પ્રભાવ નહોતો પડ્યો.

(5)   ટિકીટ વહેંચણીમાં કોગ્રેસના ધારાસભ્યો અને કેટલાંક ગેહલોતના સમર્થકોમાંથી કેટલાં ટિકીટ મળી નગોતી આ બધા બળવાખોરોએ કોગેંસને મોટું નકશાન પહોંચાડ્યું હતું. બીજી તરફ ભાજપે પોતાના બળવાખોરોને મનાવી લીધા હતા.

Related Posts

Top News

નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

નેપાળ સરકારે ફેસબુક, યુટ્યુબ, X (ટ્વીટર), ઇન્સ્ટાગ્રામ સહિત લગભગ 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ લગાવી દીધો...
Business 
નેપાળની આ 5 કંપનીઓ દુનિયાભરમાં પ્રખ્યાત, આ વસ્તુની દરેક ઘરમાં છે ડિમાન્ડ!

પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

સુપ્રીમ કોર્ટે સોમવારે પત્રકાર મહેશ લાંગાની જામીન અરજી પર ગુજરાત સરકાર અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) પાસેથી જવાબ માગ્યો છે....
Gujarat 
પત્રકાર સામે મની લોન્ડરિંગના કેસમાં જામીન અરજી પર સુપ્રીમ કોર્ટે ED અને ગુજરાત સરકાર પાસે માગ્યો જવાબ

ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

ઓસ્ટ્રેલિયામાં ભારતીય ઇમિગ્રન્ટ્સની વધતી સંખ્યા અંગે જમણેરી વિપક્ષી સાંસદના નિવેદન પછી રાજકીય વિવાદ ઉભો થયો છે. એક તરફ, જ્યાં...
World 
ઓસ્ટ્રેલિયન સંસદે ભારતીયોને 'વોટ બેંક' બતાવ્યા! નિવેદન પર PM એન્થોની અલ્બેનીઝ થયા ગુસ્સે...

સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

અમદાવાદની સાબરમતી નદીમાં ધરોઈ ડેમ અને સંત સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે જોરદાર પાણીની આવક થઈ રહી છે. પરિણામે નદીનું...
Gujarat 
સાબરમતી રિવરફ્રન્ટ પર વધ્યું જોખમ: 2 દિવસમાં 100થી વધુ સાપોનું રેસ્ક્યુ

Opinion

શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી? શું કુંવરજી બાવળિયા કોળી સમાજના એક એવા નેતા છે કે જે કોંગ્રેસમાં હોય કે ભાજપમાં ફરક પડતો નથી?
કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા ગુજરાતના અગ્રણી રાજકારણી છે જેમણે કોંગ્રેસ અને ભાજપ બંને પક્ષમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કોળી સમાજના પ્રભાવશાળી...
PM મોદી, શાહ, પાટીલ અને સંઘવીની આકરી ટીકા કરનાર ગોપાલને લવજી બાદશાહ માટે કેમ પ્રેમ છલકાય આવે છે?
રૂપાલા, સંઘાણી અને રાદડીયાની ત્રિપુટી સૌરાષ્ટ્ર ભાજપના રાજકારણની એક નવી ધરી સાબિત થશે
ગુજરાત ભાજપના પ્રદેશના નેતાઓ અને ધારાસભ્યો જ PM મોદી અને અમિત શાહનું ધોવાણ કરી રહ્યા છે
ગુજરાત સરકારથી નારાજ અને PM મોદી સાથે લાગણીથી જોડાયેલા મતદારો અવઢવમાં છે કે હવે ભાજપને સાથ અને મત આપવો કે નહીં
Copyright (c) Khabarchhe All Rights Reserved.