સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થાય તેવો ગડકરીએ લીધો નિર્ણય

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામં એક સવાલના જવાબમાં જાણકારી આપી હતી કે, સુરતથી આંધ્રપ્રદેશના કુરનુલને જોડતો નવો ગ્રીન ફિલ્ડ એક્સપ્રેસ વે બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને કારણે દિલ્હી- ચેન્નઇ વચ્ચેના અંતરમાં 320 કિ.મીનો ઘટાડો થશે.

 ગડકરીએ કહ્યુ કે, સુરતથી નાસિક, અહમદનગર, સોલાપુરથી કુરનુલ સુધી અને કુરનુલથી ચેન્નઇ, કન્યાકુમારી, બેંગલુરુ, હૈદ્રાબાદ અને કોચીનને નવો ગ્રીન ફીલ્ડ એક્સ્પ્રેસ વે જોડશે. ગડકરીએ કહ્યું કે, ઉત્તર ભારતથી દક્ષિણ ભારતની એક નવી કનેકિટવીટિ ઉભી થવાની છે,

સુરતના ટેક્સટાઇવ ઉદ્યોગકારો માટે આ મોટા સમાચાર છે, કારણકે સાઉથ સાથે સુરતનો મોટો બિઝનેસ છે. સુરતથી ચૈન્નઇના અંતરમાં 15 કલાકનો ઘટાડો થશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં મોટો ફાયદો થશે.

About The Author

Related Posts

Top News

વ્યક્તિ ગુટખા થૂંકવા પાટા નજીક ગયો... ત્યાં આવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, સ્ટેશન પર જ...

બિહારની રાજધાની પટનાથી હાવડા જતી વંદે ભારત એક્સપ્રેસની ટક્કરથી એક વ્યક્તિ ઘાયલ થયો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ પ્લેટફોર્મ...
National 
વ્યક્તિ ગુટખા થૂંકવા પાટા નજીક ગયો... ત્યાં આવી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન, સ્ટેશન પર જ...

સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થાય તેવો ગડકરીએ લીધો નિર્ણય

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ રાજ્યસભામં એક સવાલના જવાબમાં જાણકારી આપી હતી કે, સુરતથી આંધ્રપ્રદેશના કુરનુલને...
Business 
સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગને મોટો ફાયદો થાય તેવો ગડકરીએ લીધો નિર્ણય

ઈરાનની 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરવાની ક્ષમતાને ગંભીરતાથી ન લેવી US માટે 'આઘાતજનક'

મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે એક મહત્વનું વિશ્લેષણ સામે આવ્યું છે. કતાર સ્થિત જ્યોર્જટાઉન યુનિવર્સિટીના પ્રોફેસર મહેરાન કામરાવાએ જણાવ્યું...
World 
ઈરાનની 'સ્ટ્રેટ ઓફ હોર્મુઝ' બંધ કરવાની ક્ષમતાને ગંભીરતાથી ન લેવી US માટે 'આઘાતજનક'

શું સાઉથના સુપર સ્ટાર વિજય તમિલનાડુમાં NDA સાથે ગઠબંધન કરશે?

તાજેતરમાં જ ભારતના ચૂંટણી પંચે તમિલનાડુમાં વિધાનસભાની ચૂંટણી માટે 23 એપ્રિલની તારીખ જાહેર કરી છે. તમિલનાડુમા કુલ 234 બેઠકો છે. ...
Politics 
શું સાઉથના સુપર સ્ટાર વિજય તમિલનાડુમાં NDA સાથે ગઠબંધન કરશે?

Opinion

જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી જયપ્રકાશ અગ્રવાલ એક એવા ઉદ્યોગપતિ છે જેમણે સુરત શહેરનું ઋણ ચૂકવવામાં કોઈ કસર છોડી નથી
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના ટેક્સટાઇલ જગતમાં સુરતનું રચના ગ્રુપનું અગ્રણી નામ છે. જેની સ્થાપના વર્ષ 1980માં જયપ્રકાશ અગ્રવાલે કરી હતી. જયપ્રકાશ...
જયેશ દેસાઈ: હસતા મોઢે સૌનું હૈયું જીતી સફળતાની સીડી ચઢનાર વ્યક્તિત્વ
આર્કિટેક્ટ બંકિમ દવે: સુરતમાં આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ડિઝાઇનના ક્ષેત્રમાં ત્રીજી પેઢીનું મોટું નામ
ગુજરાત ભાજપના કાર્યકર્તાઓને તડકી છાંયડીમાં સાથ આપે એવા અધ્યક્ષ મળ્યા છે
ગુજરાતના યુવાનો મોઘી ગાડીઓ, વૈભવી મકાનો માટે પોતાની જમીન ખેતર ના વેચશો
Copyright (c) Khabarchhe All Rights Reserved.