- Business
- સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે
સેબી ચેરમેને કહ્યું- શેરબજારમાં આ કારણોને લીધે જોખમ વધ્યું છે
By Khabarchhe
On
-copy39.jpg)
સેબીના નવા ચેરમેન તુહિન કાંત પાંડેએ બિઝનેસ ટુડેના એક કાર્યક્રમમાં રોકાણકારોને એલર્ટ કર્યા છે. તેમણે કહ્યું કે, કેટલાંક ગ્લોબલ કારણોને લીધે શેરબજારમાં જોખમ વધ્યું છે. તમણે રોકાણકારોને સલાહ આપી છે કે, તમારે ડેટ અને ઇક્વિટી માર્કેટ વચ્ચે સંતુલન બનાવવું પડશે.
સેબીના ચેરમેનને સવાલ પુછવામાં આવ્યો હતો કે શેરબજાર કેમ ઘટી રહ્યું છે? તેમણે જવાબ આપ્યો હતો કે, કોવિડ પછી શેરબજારમા લગાતાર તેજી જોવા મળી હતી હવે બજાર થોડું થાક ખાઇ રહ્યું છે. શેરબજાર પર ઇકોનોમીની સાથે સાથે ગ્લોબલ ઘટનાક્રમોની પણ અસર થતી હોય છે. તાજેતરમાં ગ્લોબલ માર્કેટમાં મોટા ઉતાર-ચઢાવ જોવા મળ્યા ખાસ કરીને જીયો પોલિટિકલ મોર્ચા પર. બજાર ઘટે છે ત્યારે બધા સવાલ ઉભા થાય છે, પરંતુ જ્યારે શેરબજારમાં તેજી હોય છે ત્યારે કોઇ સવાલ પુછતું નથી.
Related Posts
Top News
Published On
યુનકિંગ જિયાન અને જુન્યોંગ લિયુ... આ બે નામ હાલમાં અમેરિકામાં ચર્ચાનો વિષય છે. 33 વર્ષીય જિયાન અને 34 વર્ષીય લિયુ...
જિગીશા પટેલ અને બન્નીના કથિત વાયરલ ઓડિયો મામલે ખોડલધામે શું કહ્યું?
Published On
By Rajesh Shah
સૌરાષ્ટ્રનું પાટીદાર રાજકારણ હમેંશા પ્રભાવશાળી રહ્યું છે. હમણા છેલ્લાં કેટલાંક દિવસોથી સોશિયલ મીડિયા પર જિગીશા પટેલ અને બન્ની ગજેરાની કથિત...
વાણી સ્વાતંત્ર્યનો અર્થ એ નથી કે તમે... જાણો હાઈ કોર્ટની રાહુલ ગાંધીને શા માટે ઠપકો આપ્યો
Published On
By Kishor Boricha
સેના પર કથિત અપમાનજનક ટિપ્પણીના કેસમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મુશ્કેલીઓ વધી ગઈ છે. હાઈકોર્ટની લખનઉ બેન્ચે આ મામલે રાહુલ...
બેંગ્લોરમાં સ્ટેડિયમ બહાર ભાગદોડ, 7 લોકોએ જીવ ગુમાવ્યા, સ્ટેડિયમ અંદર RCBની ટીમ કરી રહી છે ઉજવણી, આંકડો વધશે
Published On
By Nilesh Parmar
બેંગ્લોરમાં એક ખૂબ જ દુખદ ઘટના બની છે, જ્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ IPL વિજેતા બનતા તેમના સન્માનમાં એક...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.