વડોદરામાં નવરાત્રિ પહેલા ગરબાના આયોજનમાં ફાઇનાન્સને લઈને વિવાદ

નવરાત્રિને લઈને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. વડોદરામાં ગરબાના આયોજનમાં ફાઇનાન્સને લઈને વિવાદ સામે આવ્યો છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર ગોત્રી વિસ્તારમાં ગુરુકૃપા ગરબાનું આયોજન કરાયું હતું. ગેર હિન્દુના ફાઇનાન્સને લઈને નગર સેવક એવા નિતીન ડોંગાએ શહેના મેયરને પત્ર લખીને મંજૂરી રદ કરવા મામલે કહ્યું હતું. ત્યારે આ પત્ર બાદ મામલો ગરમાયો હતો અને આ મામલે મનપા તંત્ર મેયર સહીત હરકતમાં આવ્યા હતા

ગરબા આયોજકોને દૂર કરવાની માંગ મામલો ગરમાતા કરવામાં આવી છે. વિવાદ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને અત્યારે પ્રાથમિક માહિતીમાં એવી વાત સામે આવી છે કે, સ્પોન્સરશિપમાં કોઈ ગેર હિન્દુનુ નામ જોડાયું છે. જેથી મેયરે આ મામલે કહ્યું કે, જો આ મામલે આયોજકો પગલા નહીં લે તો જગ્યા પરત લેવાશે તેની ખાત્રી આપી હતી. ફાઇનાન્સના આરોપને લઈને મેયર કેયુર રોકડીયાએ વધુમાં નિવેદન આપ્યું હતું. કોર્પોરેશને આયોજકની પૂછપરછ પણ કરી છે. પાછલા બારણે કોઈ ગેરહિન્દુને આવવા દેવામાં નહીં આવે.

ખાસ કરીને વડોદરામાં નવરાત્રિ વિવિધ આયોજકો દ્વારા મોટાપાયે યોજવામાં આવતી હોય છે ત્યારે નવરાત્રિને ધ્યાનમાં રાથીને થઈ રહેલા આયોજનમાં સમગ્ર મામલે આ વાત સામે આવતા મામલો ગરમાયો હતો. જેથી નગર સેવક દ્વારા આ સમગ્ર મામલાને ઉઠાવવામાં આવ્યો હતો.

About The Author

Related Posts

Top News

ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદ જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. નંદગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના રાજનગર એક્સટેન્શનમાં આવેલી પૉશ ઔરા ચિમેરા...
National 
ભાડું લેવા આવેલી મકાન માલકીનને ભાડૂઆત પતિ-પત્નીએ પતાવીને સૂટકેસમાં ભરીને...

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.