જીવનભારતી સંસ્થામાં 'પ્રવાસાનંદોત્સવ' શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમ

સુરત શહેરમાં 78 વર્ષથી શૈક્ષણિક ક્ષેત્રે ઉત્તમ કાર્ય કરી રહેલ જીવનભારતી સંસ્થામાં એક નવતર પ્રયોગના ભાગરૂપે 'પ્રવાસાનંદોત્સવ' શીર્ષક હેઠળ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. સુરતથી માંડી સમગ્ર ભારત સુધીના કાલ્પનિક પ્રવાસ દરમિયાન નર્સરીથી માંડી શ્રેણી 12 સુધીના આશરે 580 વિદ્યાર્થીઓએ ભાગ લઈ જે તે સ્થળોની ભાતીગળ સંસ્કૃતિ અને કલા વારસો દર્શાવતી નૃત્યકૃતિઓ પ્રસ્તુત કરી.

surat
Khabarchhe.com

રેકોર્ડેડ સંગીત અને તૈયાર ડ્રેસને બદલે શિક્ષકો તથા વિદ્યાર્થીઓ દ્વારા જીવંત સંગીત અને કૃતિને અનુરૂપ પોતાના જ વસ્ત્રોના ઉપયોગ સાથે યોજાયેલ આ  દ્વિદિવસીય કાર્યક્રમમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ તેમજ કામરેજ ધાતવા ગામના શ્રેષ્ઠી તેમજ વર્ષ 1946 દરમ્યાન શાળાના પ્રથમ બેચના વિદ્યાર્થી   વસંતભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે બીજા દિવસે સુરત શહેરના વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓના દાતા એવા સતીશ કડીવાળા તથા  રાજેન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના તમામ હોદ્દેદારો વતી મંત્રીઓ અજીત શાહ તેમજ મયંક ત્રિવેદીએ શાબ્દિક આવકાર તેમજ આભારવિધિ કરી હતી.

About The Author

Related Posts

Top News

મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

દાહોદના દેવગઢ બારિયા અને ધનપુર તાલુકાના મનરેગા કૌભાંડમાં પરિવારવાદ જોવા મળ્યો છે. 71 કરોડ રૂપિયાના કૌભાંડમાં ગુજરાતના મંત્રી બચુ ખાબડના...
Gujarat 
મનરેગા કૌભાંડ: મંત્રી બચુ ખાબડના 2 પુત્રો પછી હવે ભાણેજ પણ પકડાયો

સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

ગુજરાતમાં તોફાની વરસાદનો બીજો રાઉન્ડ 21મેથી શરૂ થવાની સંભાવના છે. અરબી સમુદ્ધમાં અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સીસ્ટમ સક્રીય બની છે કે...
Gujarat 
સાચવજો, 21મેથી ગુજરાતમાં તોફાની કમોસમી વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થશે

'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ફોન કરીને યુક્રેનમાં યુદ્ધવિરામ અંગે ચર્ચા કરી. અહેવાલ મુજબ તેમને પૂછવામાં આવ્યું...
World 
'સમજૂતી પછી જ યુ*દ્ધવિરામ પર ચર્ચા થશે...', યુક્રેનમાં યુ*દ્ધવિરામ પર ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિને કહ્યું

મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ

પહેલગામમાં થયેલા હુમલા બાદ ભારતે ‘ઓપરેશન સિંદૂર’ લોન્ચ કરીને પાકિસ્તાન અને PoKમાં એર સ્ટ્રાઈક કરી દીધી અને...
National 
મસ્જિદને થયું નુકસાન, મદદ માટે આગળ આવી ભારતીય સેના; થઈ રહ્યા છે ભરપેટ વખાણ
Copyright (c) Khabarchhe All Rights Reserved.