ગુજરાતના શિક્ષકો માટે આનંદના સમાચાર

રાજ્યની સરકારી અને બિન સરકારી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રવાસી શિક્ષકોની યોજના અંતર્ગત ચાલુ વર્ષ-2018-19 માટે રાજ્ય સરકારે રૂ.90 કરોડની જોગવાઇ કરી હોવાનું શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું છે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું છે કે, પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સરકારી અને અનુદાનિત શાળાઓમાં મંજૂર શિક્ષકોની જગ્યાઓ સામે ખાલી જગ્યાઓ નિયમિત રીતે ભરાય ત્યાં સુધી અથવા શિક્ષક કે શિક્ષિકા લાંબી રજાઓ પર જાય ત્યારે વિદ્યાર્થીઓનું શિક્ષણકાર્ય અટકે નહીં તે હેતુસર વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં વૈકલ્પિક અને વચગાળાની વ્યવસ્થાના ભાગરૂપે તાસદીઠ માનદવેતનથી શિક્ષણકાર્ય કરાવવાની યોજના ડિસેમ્બર-2015થી શિક્ષણ વિભાગે અમલમાં મૂકી છે. આ મુદત તા.21-12-2017ના રોજ પૂર્ણ થતાં આ યોજનાની ઉપયોગીતા જોતા વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતને ધ્યાનમાં લઇને આ મુદત તા.31, માર્ચ-2019 સુધી લંબાવાઇ છે. 

About The Author

Related Posts

Top News

વૈષ્ણોદેવી ગયો હતો પરિવાર, ચોરો 30 લાખનો સામાન લઈને ફરાર

મધ્ય પ્રદેશના ઇન્દોરના બાણગંગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું અને લગભગ 30 લાખ રૂપિયાની ચોરી કરી....
National 
વૈષ્ણોદેવી ગયો હતો પરિવાર, ચોરો 30 લાખનો સામાન લઈને ફરાર

2 વર્ષ અગાઉ ગુમ થઈ ગઈ હતી પત્ની, અચાનક કંઈક એવું થયું કે પતિનો પરસેવો છૂટી ગયો

ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લામાંથી હેરાન કરી દેનારા સમાચાર સામે આવ્યા છે. અહીં પતિએ મહિલાની હત્યાની FIR નોંધાવી હતી. પોલીસ તેને...
National 
2 વર્ષ અગાઉ ગુમ થઈ ગઈ હતી પત્ની, અચાનક કંઈક એવું થયું કે પતિનો પરસેવો છૂટી ગયો

વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર, શોખ ચોરી... આખરે પકડાયો 'માસ્ક મેન'?

આ કહાની એક ચોરની, જે મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેરીને રસ્તાઓ પર નીકળતો અને સૂમસામ ઘરોમાં ચોરી કરતો. ત્યારબાદ તે...
National 
વ્યવસાયે સોફ્ટવેર એન્જિનિયર, શોખ ચોરી... આખરે પકડાયો 'માસ્ક મેન'?

રાહુલ ગાંધીના ‘દેશ વેચવાના’ આરોપ પર વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે કિરેન રિજિજૂ

બુધવારે સંસદનું બજેટ સત્રમાં એ સમયે હોબાળો મચી ગયો, જ્યારે વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સરકાર પર અમેરિકા સાથેની ટ્રેડ...
Politics 
રાહુલ ગાંધીના ‘દેશ વેચવાના’ આરોપ પર વિશેષાધિકાર હનનનો પ્રસ્તાવ લાવશે કિરેન રિજિજૂ

Opinion

એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું? એક માત્ર ગોપાલ ઈટાલિયા પર ટક્યું ગુજરાત AAP નું સૌરાષ્ટ્રનું રાજકારણ. હવે શું થશે AAP નું?
ગુજરાતના રાજકીય સમીકરણોમાં આમ આદમી પાર્ટીની હાલત વિચાર માંગી લેનારી જણાઈ રહી છે. સૌરાષ્ટ્રમાં પાર્ટીનું અસ્તિત્વ મોટે ભાગે વિસાવદરના ધારાસભ્ય...
ભારત-યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર: ગુજરાતના ઉદ્યોગો, ખેડૂતો અને યુવાનો વૈશ્વિક સ્તરે પ્રગતિ કરશે
ભાજપના પ્રદીપસિંહ પર જૂતું ફેંકનારા AAPના ગોપાલ પર વારંવાર કેમ જૂતું ફેંકાય છે?
દેશના બધા રાજકારણીઓ એ એક વાત તો સ્વીકારવી રહી... જે પ્રભુ શ્રી રામની શરણમાં ગયા એમનો જ ઉદ્ધાર થયો
બેટી બચાઓ, બેટી પઢાઓના 11 વર્ષ પૂર્ણઃ દૃષ્ટિકોણ બદલાયો, સપના સશક્ત થયા અને દીકરીઓ આત્મનિર્ભર બની
Copyright (c) Khabarchhe All Rights Reserved.