શિલ્પા શેટ્ટી અને મલાઈકા અરોરાને પોતાના પ્રેરણાસ્ત્રોત કહેતા ફસાઈ રશ્મિ દેસાઈ

સોશિયલ મીડિયા પર હાલના દિવસોમાં કોઈકને કોઈક ટ્રેન્ડ ચાલતો જ રહે છે. આ ટ્રેન્ડમાં માત્ર સામાન્ય માણસો જ નહી પરંતુ સેલિબ્રિટીઓ પણ ઉત્સાહભેર ભાગ લેતા જોવા મળે છે. હવે અત્યારે જ આવું રશ્મિ દેસાઈએ કર્યું હતું. આ અભિનેત્રીએ ટ્રેન્ડને ફોલો કરતા એક એવી રીલ બનાવી દીધી હતી, જેના કારણે તેને વારંવાર ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં હાલમાં જ રશ્મિ દેસાઈએ તેના વર્કઆઉટનો એક વીડિયો શેયર કર્યો હતો, જેને જોયા બાદ લોકોએ પોતાના મિક્સડ રિએક્શન આપવાનું શરૂ કર્યું હતું. એક તરફ જ્યાં રશ્મિ દેસાઈના ચાહકો તેના આ વીડિયોના ઉત્સાહભેર વખાણ કરી રહ્યા છે, તો બીજી બાજુ કેટલાક લોકો રશ્મિને ભયંકર રીતે ટ્રોલ કરી રહ્યા છે.

 
 
 
View this post on Instagram

A post shared by Rashami Desai (@imrashamidesai)

આ વીડિયોને જોયા બાદ રશ્મિને ટ્રોલ કરવાવાળા તેને જાડી કહી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, શું ફાયદો થાય છે આવી ફિટનેસની રીલ બનાવવનો જ્યારે તમે પોતે જ ફિટનેસને લઈને ગંભીર નથી હોતા. તમે તો માત્ર વજન ઘટાડવામાં જ લાગ્યા હોવ છો. ત્યાં જ બીજા એક યુઝરે કોમેન્ટ કરતા કહ્યું કે, જેનાથી તમને પ્રેરણા મળે છે તેને જોઈને જ પાતળા થઇ જાવ. તમને જણાવી દઇએ કે રશ્મિ દેસાઈ પણ બીજા બધાની જેમ જ મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીના ફિટનેસની દીવાની છે.

ઘણીવાર રશ્મિ દેસાઈએ આ વાતનો ખુલાસો કર્યો છે કે મલાઈકા અરોરા અને શિલ્પા શેટ્ટીના ફિટનેસથી તેને પ્રેરણા મળે છે. એટલું જ નહી પણ રશ્મિએ તેના વર્કઆઉટનો વીડિયો શેયર કરી મલાઈકા અને શિલ્પાને ટેગ કરી તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત પણ બતાવ્યા હતા. રશ્મિ દેસાઈએ વિડિયોને શેયર કરતા કેપશનમાં લખ્યું હતું કે મલાઈકા અને શિલ્પાના ફિટનેસથી તેને પ્રેરણા મળે છે. આ કંઈ પહેલીવાર નથી કે જ્યારે રશ્મિ દેસાઈને તેના વજનના કારણે ટ્રોલ થવું પડ્યું હતું.

About The Author

Related Posts

Top News

એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

બેટા, ૧. પોતાની માતાનું સન્માન કરજે. તું જેટલું એને આદર આપીશ તારી પત્ની તને એટલું જ આદર આપશે. મા તારા...
Lifestyle 
એક પિતાની પોતાના દીકરાને 10 સલાહ, જે માની લે તો જીવનમાં ક્યારેય દુઃખી પણ નહીં થાય અને કોઈને કરશે પણ નહીં

ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

દાંતા તાલુકાના પાડલિયા ગામે જમીન વિવાદને લઈને સર્જાયેલી હિંસક ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. 13...
Gujarat 
ચૈતર વસાવાએ કહ્યું- ગુજરાત સરકારના કોઈપણ પ્રોજેક્ટ માટે આદિવાસી સમાજ એક ઇંચ જમીન નહીં આપે, 15 દિવસમાં...

મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

યુરિયા ખાતરની અછતને કારણે ખેડૂતો ઠંડીમાં ચક્કર લગાવી લગાવીને પરસેવો પાડી રહ્યા છે. ખેડૂતો હાલમાં યુરિયા ન મળવાને કારણે પરેશાન...
National 
મંદિરમાં જેમ 'ઇચ્છાપૂર્તિ ચિઠ્ઠી' બંધાય છે તેમ ખાતર સંકટથી બચવા ખેડૂતો સરકારી કચેરીઓમાં ચિઠ્ઠી બાંધી રહ્યા છે

પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

સુરત :પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી છેલ્લા 18 વર્ષથી લગ્ન સમારોહ યોજતાં સુરતનું સેવાભાવી પી.પી.સવાણી પરિવાર. આજ...
Gujarat 
 પિતા વિહોણી 133 'કોયલડી' દીકરીઓના 20 અને 21 ડિસેમ્બરે લગ્ન સુરતમાં

Opinion

કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ? કોંગ્રેસનું પતન: ચિંતનની જરૂર કેમ?
(ઉત્કર્ષ પટેલ) ભારતના રાજકારણમાં કોંગ્રેસ પાર્ટી એક સમયે અજોડ વર્ચસ્વ ધરાવતી હતી. સ્વતંત્રતા પછીના પ્રથમ કેટલાક દાયકાઓમાં તેમણે મોટાભાગના રાજ્યોમાં...
હાર્દિક પટેલના આંદોલનનું સકારાત્મક પરિણામ EWS રૂપે લાખો ગુજરાતી યુવાનોના જીવનમાં દીવો બનીને ઝળકે છે
શું AAP ગુજરાતમાં પાટીદાર સમાજને લોભાવી સત્તા પર આવવા માંગે છે?
SIR દેશના હિતમાં છે
ભાજપ પાસે PM મોદી સાથે લાગણીથી જોડાયેલી મજબૂત વોટ બેંક છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.