- Gujarat
- અનંતભાઈ ગુજરાતની તમામ મરઘીઓને બચાવી લો
અનંતભાઈ ગુજરાતની તમામ મરઘીઓને બચાવી લો
By Khabarchhe
On

એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીએ જગત મંદિર દ્વારકા દર્શન કરવા જવા માટે જામનગરથી પદયાત્રા શરૂ કરી છે અને તેમની પદયાત્રાના 5 દિવસ પુરા થયા છે અને અનંતે ચાલીને 50 કિ.મીનું અંતર પુરુ કર્યું છે.
અનંત અંબાણી ટ્રાફીક જામ ન થાય એટલા માટે રાત્રે ચાલી રહ્યા છે. 5 મા દિવસે જ્યારે તેઓ પદયાત્રા કરી રહ્યા હતા ત્યારે રસ્તામાં એક મરઘી ભરેલો ટેમ્પો કતલખાને જઇ રહ્યો હતો. અનંત અંબાણી તેમના સ્ટાફને કહીને ટેમ્પો અટકાવ્યો હતો અને ટેમ્પોમાં રાખેલી 250 મરઘીઓને બમણી રકમ આપીને ખરીદી લીધી હતી અને પછી છોડી દીધી હતી.
કેટલાંક લોકો અનંતની જીવદયાની પ્રસંશા કરી રહ્યા છે જો કે કેટલાંક લોકોનું કહેવું છે કે, આ બધું પબ્લિસીટી માટે કરવામાં આવી રહ્યું છે. જો ખરેખર અનંતને જીવદયા હોય તો બધા કતલખાના બંધ કરાવી દેવા જોઇએ.
Related Posts
Top News
Published On
IPL 2025 ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ની વિજય પરેડ દરમિયાન બેંગલુરુમાં ભાગદોડ થઈ હતી, આ દુ:ખદ અકસ્માતમાં ...
મૂવિ જેવી છે ટ્રમ્પ-મસ્કની વાર્તા, જુઓ દોસ્તી તૂટતા તેઓ એકબીજા વિરુદ્ધ શું કહી રહ્યા છે
Published On
By Kishor Boricha
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ એલોન મસ્ક વચ્ચે કંઈ બરાબર નથી ચાલી રહ્યું. મસ્કે પહેલા DOGEમાંથી રાજીનામું...
રેપો રેટમાં ઘટાડાથી તમારી EMI કેટલી ઘટશે? જાણી લો
Published On
By Vidhi Shukla
ભારતીય રિઝર્વ બેંક (RBI)એ બે દિવસીય મોનેટરી પોલિસી કમિટી (MPC) ની બેઠકની ચર્ચા બાદ આજે ફરી લોન લેનારાઓ માટે સારા...
અદાણી ગ્રુપે FY25માં ભર્યો રૂ. 75,000 કરોડનો ટેક્સ, ગયા વર્ષ કરતા 29% વધારે
Published On
By Nilesh Parmar
ગૌતમ અદાણી એક જાણીતા ગુજરાતી ઉદ્યોગપતિ એમના અદાણી ગ્રુપ દ્વારા દેશના આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છે. તાજેતરના સમાચાર...
Opinion

31 May 2025 16:51:20
ભારતના રાજકીય ઇતિહાસમાં કોંગ્રેસ પક્ષનું નામ એક સમયે દેશની આઝાદીની લડત અને સ્વતંત્ર ભારતના નિર્માણ સાથે જોડાયેલું હતું. ગાંધી પરિવારની...
Copyright (c) Khabarchhe All Rights Reserved.