બ્રહ્માકુમારીના દાદી રત્નામોહિનીનું 101 વર્ષની વયે અમદાવાદમા નિધન

બ્રહ્માકુમારી (આબુરોડ)ના મુખ્ય વહીવટકર્તા રોજયોગિની દાદી રતનમોહિનું સોમવારે મોડી રાત્રે અમદાવાદની એક ખાનગી હોસ્પિટલમાં નિધન થયું. તેઓ 101 વર્ષની વયના હતા. તેમના પાર્થિવ દેહને અમદાવાદથી આબુ લઇ જવામાં આવ્યો છે અને લોકોના દર્શન માટે રાખવામાં આવ્યો છે. તેમના નિધનને કારણે સમગ્ર બ્રહ્મકુમારી પરિવારમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે.

દાદીનો જન્મ 25 માર્ચ 1925ના દિવસે હેદ્રાબાદના સિંધમાં થયો હતો જે અત્યારે પાકિસ્તાનમાં છે. તેમનું બાળપણનું નામ લક્ષમી હતી. 13 વર્ષની વયે તેઓ બ્રહ્માકુમારીના સંપર્કમાં આવ્યા અને બ્રહ્માકુમારીની સ્થાપનામાં તેમનો મોટો ફાળો છે.

તેમણે ભારતી મૂલ્યો અને સંસ્કૃતિના પ્રચાર માટે 70000 કિ.મી સુધીની પદયાત્રા કરી હતી અને 13 જેટલા ટ્રેકીંગ કર્યા હતા. મહિલાઓને તાલિમ આપવામાં પણ તેમનું મોટું યોગદાન રહ્યુ હતું. તેમણે આખુ જીવન સેવામાં વિતાવી દીધું હતું.

 

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.