અંબાજી યાત્રા ધામમાં ગુજરાત સરકાર 1632 કરોડનો ખર્ચ કરશે

ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા અંબાજી યાત્રા ધામને મોડલ ટેમ્પલ ટાઉનના બેંચમાર્ક બનાવવા માટે ગુજરાત સરકારે 50 વર્ષના વિઝન સાથેનો માસ્ટર પ્લાન બનાવ્યો છે. અંબાજી યાત્રા ધામને ડેવલપ કરવા ગુજરાત સરકાર 1632 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે.

પ્રથમ તબક્કાં 950 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતા શક્તિ કોરીડોરનું નિર્માણ કરવામાં આવશે. બીજા તબક્કાં 682 કરોડ રૂપિયાનો ખર્ચ થશે જેમાં ગબ્બર મંદિર અને અંબાજી મંદિર પરિસરનું ડેવલપમેન્ટ કરવામાં આવશે. ચાચર ચોકનો વિસ્તાર 3 ગણો મોટો કરવામાં આવશે. ગરબાનું મેદાન પણ ઘણું મોટું કરવામાં આવશે. અંબાજી ગબ્બરની જ્યોત અને વિશા યંત્રને ટેક્નોલોજી સાથે જોડવામાં આવશે. અંબાજી યાત્રા ધામમાં દર વર્ષે લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરવા માટે જાય છે.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.