સુરતમાં 168 વર્ષની એ આગ એટલી વિકરાળ હતી કે 500 લોકોના મોત થયેલા

સુરતમાં તાજેતરમાં શિવશકિત ટેક્સટાઇલ માર્કેટની આગ કાબુમાં લેતા દોઢ દિવસ લાગ્યો, પરંતુ સુરતમાં 168 વર્ષ પહેલાં એક આગ એવી લાગી હતી કે જેને ઠારતા 1 મહિનો લાગ્યો હતો અને 500 લોકોએ જીવ ગુમાવવા પડેલા

સુરતમાં જ્યારે બ્રિટીશ રાજ હતું તે સમયે 1837માં માછલીપીઠ વિસ્તારમાં એક પારસીના ઘરમાં આગ લાગી હતી. તે જમાનામાં લોકોના લાકડાના ઘર હતા. આ આગ એટલી વિકરાળ બની હતી કે, સુરતના 9737 ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, 500 લોકો ભડથું થઇ ગયા હતા અને આગ તો બે દિવસમાં કાબુમાં આવેલી પરંતું કુલીંગ કરતા એક મહિનો લાગ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા 30 કિ.મી, સુધી દેખાતા હતા.

About The Author

Related Posts

Top News

ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની, બોલિવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ અને શોર્ટ ટેન્કની પહેલી સીઝનમાં જજ રહેલા અશ્નીર ગ્રોવરના લાખો રૂપિયાના...
Business 
ધોની, દીપિકા અને અશ્નીર ગ્રોવરના રૂપિયા ડૂબવાના? બધાએ એ કંપનીમાં લગાવેલા પૈસા જે...

કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

JEE મેન્સ સત્ર-2 (એપ્રિલ સત્ર)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ સત્રમાં, વિવિધ રાજ્યોના કુલ 24 વિદ્યાર્થીઓએ ...
Education 
કોચિંગ વગર JEE મેઈન્સમાં 100 પર્સન્ટાઈલ, આ છે સાઈ મનોગનાનો ગોલ્ડન રુલ અને લક્ષ્ય!

જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

કર્ણાટકના શિવમોગામાં આદિચુંચનગિરી સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપવા ગયેલા વિદ્યાર્થીઓ પાસેથી જનોઈ ઉતારવાના મામલો સામે આવ્યા બાદ, ...
National 
જનોઈ પહેરીને વિદ્યાર્થીને એક્ઝામ હોલમાં જતા રોકાયો, પરીક્ષા અધિકારી સસ્પેન્ડ

અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ

અત્યારે ઉનાળાની સીઝન ચાલી રહી છે, અને રાજ્યમાં મિશ્રા ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળી...
Gujarat 
અંબાલાલ પટેલે જણાવ્યું- આ વર્ષે ગુજરાતમાં કેવી રહેશે વરસાદની ઋતુ
Copyright (c) Khabarchhe All Rights Reserved.