- Gujarat
- સુરતમાં 168 વર્ષની એ આગ એટલી વિકરાળ હતી કે 500 લોકોના મોત થયેલા
સુરતમાં 168 વર્ષની એ આગ એટલી વિકરાળ હતી કે 500 લોકોના મોત થયેલા
By Khabarchhe
On

સુરતમાં તાજેતરમાં શિવશકિત ટેક્સટાઇલ માર્કેટની આગ કાબુમાં લેતા દોઢ દિવસ લાગ્યો, પરંતુ સુરતમાં 168 વર્ષ પહેલાં એક આગ એવી લાગી હતી કે જેને ઠારતા 1 મહિનો લાગ્યો હતો અને 500 લોકોએ જીવ ગુમાવવા પડેલા
સુરતમાં જ્યારે બ્રિટીશ રાજ હતું તે સમયે 1837માં માછલીપીઠ વિસ્તારમાં એક પારસીના ઘરમાં આગ લાગી હતી. તે જમાનામાં લોકોના લાકડાના ઘર હતા. આ આગ એટલી વિકરાળ બની હતી કે, સુરતના 9737 ઘરો બળીને ખાખ થઇ ગયા હતા, 500 લોકો ભડથું થઇ ગયા હતા અને આગ તો બે દિવસમાં કાબુમાં આવેલી પરંતું કુલીંગ કરતા એક મહિનો લાગ્યો હતો. આગ એટલી ભીષણ હતી કે ધુમાડાના ગોટે ગોટા 30 કિ.મી, સુધી દેખાતા હતા.
Related Posts
Top News
Published On
ઓપરેશન સિંદુરમાં ભારતે પાકિસ્તાન સાથે શું કર્યું તેની વાત દુનિયાના દેશો સુધી પહોંચાડવા માટે કેન્દ્ર સરકાર સર્વપક્ષીસ સાંસદોની ટીમ બનાવી...
સેહવાગે IPLમાં ફ્લોપ ચાલી રહેલા રિષભ પંતને ધોની પાસેથી સલાહ લેવા કહ્યું
Published On
By Kishor Boricha
IPLના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી. આટલો વિસ્ફોટક ખેલાડી જેના માટે લખનઉ સુપર જાયન્ટ્સે 27 કરોડ રૂપિયાની બોલી લગાવી. ટીમ...
મમતા બેનર્જીએ જણાવ્યું- યૂસુફ પઠાણને પાકિસ્તાનની પોલ ખોલનારી ટીમમાં કેમ નહીં મોકલે TMC?
Published On
By Parimal Chaudhary
પાકિસ્તાનની કરતૂતોનો પર્દાફાશ કરવા માટે સરકાર તરફથી વિવિધ દેશોમાં મોકલવામાં આવનાર ઓલ પાર્ટી ડેલિગેશનને લઈને એક નવો વિવાદ શરૂ થઈ...
અંબાલાલ પટેલની આગાહી, 20થી 24 મે વચ્ચે વાવાઝોડું આવી રહ્યું છે
Published On
By Nilesh Parmar
ગુજરાતના હવામાનના જાણકાર અંબાલાલ પટેલે મે મહિનામાં ઘણી બધી બાબતોની આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 24-25મેના દિવસે રોહિણી...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.