બનાસકાંઠાના આ ગામમાં પાણી હજુ ઓસર્યા નથી, ઘરમાં પાણી, રસોડું બંધ

ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં 7 દિવસ પહેલા 16 ઇંચ વરસાદ પડ્યો હતો, પરંતુ હજુ પણ કેટલાંક ગામડા એવા છે જ્યાં વરસાદના પાણી ઓસર્યા નથી. પાણીને જવાનો કોઇ રસ્તો નથી અને નઘરોળ તંત્રના અધિકારીઓ હજુ પહોંચ્યા નથી.

દિવ્ય ભાસ્કરના અહેવાલ મુજબ વાવનુંના કોળાવા ગામમાં વરસાદના પાણી ઓસર્યા નથી અને ઘણા બધા લોકોના ઘરમાં હજુ પાણી ભરેલા છે. પાણીની દુર્ગંધ વચ્ચે લોકો રહી રહ્યા છે અને રોગચાળો ફાટી નિકળવાનો ડર સતાવી રહ્યો છે. ઘણા બધા લોકો ખેતરમાં રહેવા ચાલ્યા ગયા છે.ઘરમાં અનાજ સડી ગયું છે અને ભોજનની પણ લોકોને મુશ્કેલી ઉભી થઇ છે. ગામના લોકોનો આરોપ છે કે કોઇ પણ સરકારી અધિકારી કે નેતા અહીં ફરક્યા નથી.

About The Author

Related Posts

Top News

‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

બરાબર એજ સમયે ભારતના ઘણા શહેરોમાં ઇન્ડિગોની અવ્યવસ્થા અને 1000થી વધુ ફ્લાઇટ્સ રદ થવાને કારણે હાહાકાર મચી ગયો હતો,...
World 
‘પુતિન આવ્યા, રશિયાના સૌથી અમીર વ્યક્તિની સહી કરાવી અને બબાલ ખતમ..’, ઈન્ડિગો સંકટ વચ્ચે પુતિનનો 16 વર્ષ જૂનો વીડિયો વાયરલ

આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

લાતવિયા (Latvia), 2024-2025ના આંકડા પ્રમાણે આ દેશમાં આશરે 15-16% વધુ સ્ત્રીઓ છે ( દર 100 પુરુષો પર 115 સ્ત્રીઓ )...
Lifestyle 
આ દેશમાં પુરુષો ઓછા હોવાથી કલાકના ભાવે પુરુષોને ભાડે લઈ રહી છે મહિલાઓ

સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ઉપ-કપ્તાન (vice-captain) સ્મૃતિ મંધાનાએ (Smriti Mandhana) રવિવારે એક જાહેર નિવેદન બહાર પાડીને સંગીતકાર પલાશ...
Sports 
સ્મૃતિ મંધાનાએ પલાશ સાથે લગ્ન કેન્સલ કરી નાખ્યા, પોસ્ટ કરીને કહી દિલની વાત

કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર

ગુજરાતની લોકપ્રિય ગાયિકા કિંજલ દવેએ 6 ડિસેમ્બર 2025ના રોજ એક્ટર અને બિઝનેસમેન ધ્રુવિન શાહ સગાઈ કરી લીધી છે. કિંજલ...
Entertainment 
કિંજલ દવેએ કરી ધ્રુવિન શાહ સાથે સગાઈ, જાણો કોણ છે કિંજલનો મંગેતર
Copyright (c) Khabarchhe All Rights Reserved.