- Gujarat
- રત્નકલાકારો અચાનક સરકારની સાથે અને શેઠોની વિરુદ્ધમાં કેમ થઇ ગયા?
રત્નકલાકારો અચાનક સરકારની સાથે અને શેઠોની વિરુદ્ધમાં કેમ થઇ ગયા?
By Khabarchhe
On
-copy8.jpg)
સુરતમાં 30 માર્ચ રવિવારે સવારે કતારગામ દરવાજાથી કાપોદ્રા સુધી રત્નકલાકારોની એક રેલી નિકળી અને શાંતિપૂર્ણ રીતે કોઇ પણ જાતની બબાલ વગર રેલી પુરી થઇ ગઇ. અત્યાર સુધી રત્નકલાકારોના સંગઠન ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની સરકાર સામેની લડાઇ હોવાનું લાગતું હતું, પરંતુ રવિવારે એવું લાગ્યું કે રત્નકલાકારો સરકારના સપોર્ટમાં અને ડાયમંડ કંપનીના માલિકો વિરુદ્ધ થઇ ગયા હોય.
જ્યારે મીડિયાએ સવાલ પુછ્યો તો ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતના ઉપપ્રમુખ ભાવેશ ટાંકે કહ્યું કે, સરકાર અમારી સાથે જ છે, જો સરકારનો સપોર્ટ નહીં હતો તો આજે આ રેલી નિકળતે જ નહીં. અમારી મુખ્ય માંગ એ છે કે રત્નકલાકારોને 30 ટકા ભાવ વધારો આપવામાં આવે અને સરકાર ડાયમંડ ઉદ્યોગના લોકોમાંથી જ કમિટી બનાવે.
Related Posts
Top News
Published On
NEET UGની પરીક્ષા 04 મે, 2025ના રોજ બપોરે 2:00 થી 5:00 વાગ્યા વચ્ચે થઈ હતી. આ વર્ષે ...
હવે ક્લચ દબાવ્યા વિના ગિયર્સ બદલી શકાશે! આવી રહી છે હોન્ડાની અદ્ભુત બાઇક E-ક્લચ સાથે
Published On
By Kishor Boricha
જાપાની ટુ-વ્હીલર ઉત્પાદક ભારતીય બજારમાં એક એવી બાઇક લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે જે મોટરસાઇકલ સવારીની રીત બદલી નાખશે....
શાર્ક ટેન્કમાં મળ્યું 70 લાખનું ફંડિંગ, વાર્ષિક ટર્નઓવર 12 કરોડ, છતા કેમ બંધ થઈ આ કંપની
Published On
By Vidhi Shukla
છેલ્લા કેટલાક વર્ષોમાં શાર્ક ટેન્ક ઈન્ડિયા શોની લોકપ્રિયતા ઘણી વધી છે. આ વર્ષે પણ સીઝન 4 ઠીક ઠાક પસંદ આવી....
જાતિ વસ્તી ગણતરીના સરકારના નિર્ણયથી વધુ ફાયદો કોને?
Published On
By Parimal Chaudhary
દેશમાં જાતિગત વસ્તી ગણતરી કરાવવાના મોદી સરકારના નિર્ણયનું રાહુલ ગાંધીએ સ્વાગત અને સમર્થન કર્યું છે, જેમ પહેલગામ હુમલા બાદ...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.