શું વરસાદ ગુજરાતમાં ખૈલેયાઓની નવરાત્રી બગાડશે, જાણો હવામાન વિભાગે શું કહ્યું?

ગુજરાતાં ચોમાસાએ હજુ વિદાય લીધી નથી હજુ ચોમાસુ ગુજરાત પર છે જ. લોકોને મનમાં સવાલ છે કે નવરાત્રીના તહેવાર દરમિયાન વરસાદ ખેલ તો નહી બગાડે ને? હવામાન વિભાગે કહ્યું છે કે ચોમાસાની વિદાય રેખા, ભટીંડા,પિલાની, અજમેર, ડીસા, ભૂજમાંથી થઇ રહી છે અને અપર સરક્યુલેશન મરાઠાવાડ પર હજુ યથાવત છે એટલે ગુજરાતમાં 17થી 24 સપ્ટેમ્બર દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે પણ પડશે.

નવરાત્રીના તહેવારમાં 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન સૌરાષ્ટ્ર, પૂર્વ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતાં સમાન્યથી મધ્યમ વરસાદ પડશે અને 7 દિવસ પવનની ગતિ 30થી 40 કિ.મીની રહેશે.

About The Author

Related Posts

Top News

બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આઈએમડી મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશર એરિયા આગામી 48 કલાક દરમિયાન પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધવાની અને વધુ મજબૂત બનવાની...
National 
બંગાળની ખાડીમાં નવા ચક્રવાતનું સંકટ: આગામી 48 કલાક નિર્ણાયક

આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ કોંગ્રેસ પાર્ટી રવિવારે મંથન માટે બેઠી હતી. રાહુલ ગાંધી અને મલ્લિકાર્જૂન ખડગેએ બિહારના નેતાઓ સાથે...
Politics 
આ 7 કારણોને કોંગ્રેસે બિહારમાં હાર માટે જવાબદાર ગણાવ્યા

ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

સુરત. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નવી ઉર્જા, નવી લાગણીઓ અને સંગીતના તાલ સાથે પ્રેમની વાત કરતી ફિલ્મ ‘આવવા દે’ ટૂંક સમયમાં...
Gujarat 
ગુજરાતી ફિલ્મ ‘આવવા દે’ — યુવા પ્રેમની સંગીતમય સફર

મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?

ભારતની જાણીતી ઓટોમોબાઇલ કંપની મારૂતી સુઝુકીએ પોતાની લોકપ્રિય ગ્રેડં વિટારા 39000 કારને પાછી બોલાવી લીધી છે.કંપનીએ કહ્યું છે કે,...
Tech and Auto 
મારૂતીએ પોતાની આ 39000 SUV કારને પાછી કેમ બોલાવી લીધી?
Copyright (c) Khabarchhe All Rights Reserved.