- Loksabha Election 2024
- રાહુલ-સોનિયા ગાંધી આ વખતે કોંગ્રેસને મત નહીં આપી શકે, આ છે કારણ
રાહુલ-સોનિયા ગાંધી આ વખતે કોંગ્રેસને મત નહીં આપી શકે, આ છે કારણ
By Khabarchhe
On

રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આ વખતે લોકસભા 2024ની ચૂંટણી તેમની પોતાની જ પાર્ટી કોંગ્રેસને મત નહીં આપી શકે તેવા સમીકરણ ઉભા થયા છે.
વાત એમ છે કે દિલ્હીમાં કુલ 7 લોકસભા બેઠકો છે અને આ વખતે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ગઠ બંધનમાં ચૂંટણી લડવાનું નક્કી કર્યું છે. નવી દિલ્હી, પૂર્વી દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પશ્ચિમ દિલ્હી પર AAPના 4 ઉમેદવારો ચૂંટણી લડશે અને ચાંદની ચોક, ઉત્તર પૂર્વી દિલ્હી અને ઉત્તર પશ્ચિમ દિલ્હી પર કોંગ્રેસ ચૂંટણી લડશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનું જ્યાં મતદાતા તરીકે નામ છે તે નવી દિલ્હીનો વિસ્તાર છે અને અહીંથી AAPનો ઉમેદવાર ચૂંટણી લડવાનો છે એટલે રાહુલ- સોનિયા કોંગ્રેસને મત નહીં આપી શકે.
Related Posts
Top News
Published On
સરકાર આગામી સમયમાં બેન્કિંગ સિસ્ટમને લઈને કેટલાક મોટા ફેરફારની યોજના બનાવી રહી છે. એક તરફ, સરકાર IDBI બેન્કમાં લગભગ ...
'પાકિસ્તાન ઝિંદાબાદ' લખી જેલમાં ગયો, બહાર આવ્યો ત્યારે 'ભારત માતા કી જય' કહેવાનું શરૂ કર્યું
Published On
By Vidhi Shukla
ઉત્તર પ્રદેશના બરેલીથી એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં, ફખરુદ્દીન નામનો વ્યક્તિ પોલીસ કસ્ટડીમાં લંગડાતા ચાલતો જોવા મળે છે. ફખરુદ્દીન...
હિન્દી ન શીખવાથી થયું એક લાખ કરોડનું નુકસાન, દિગ્ગજ બિઝનેસમેને જણાવ્યુ કેમ ડૂબી ગયો બિઝનેસ
Published On
By Parimal Chaudhary
ટેલિકોમ સેક્ટરની સૌથી મોટી કંપનીઓમાં સામેલ રચી ચૂકેલી એરસેલના સંસ્થાપક ચિન્નાકન્નન શિવશંકરને તાજેતરમાં એક પોડકાસ્ટમાં પોતાની જિંદગી અને વ્યવસાયિક નિર્ણયો...
સાયક્લોનિક સર્ક્યુલેશનના અસરકારક પરિબળોથી ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Published On
By Vidhi Shukla
ગુજરાતના હવામાન વિભાગે રાજ્યમાં હવામાન પલટાની સંભાવનાઓ વ્યક્ત કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા અનુસાર, રાજ્યમાં સાઈક્લોનિક સર્ક્યુલેશનની...
Opinion

15 May 2025 13:10:55
(ઉત્કર્ષ પટેલ) ભારતીય સેનાએ 'ઓપરેશન સિંદૂર' દ્વારા આતંકવાદ સામે સફળ કાર્યવાહી કરી જેમાં પહેલગામ હુમલાનો બદલો લેવાયો અને પાકિસ્તાનમાં આતંકવાદી...
Copyright (c) Khabarchhe All Rights Reserved.