શું રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી શકે? કલમ 143 શું છે?

ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટે બાર એસોસિયેશનના પ્રમુખ આદિશ અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખ્યો હતો. આદેશ અગ્રવાલે આ પત્રમાં આર્ટિકલ 143 પ્રેસિડન્શીયલ રેફરન્સ હેઠળ સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટવા વિશે લખ્યું હતું.

ત્યારે સવાલ એ છે કે શું ખરેખર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ઇલેક્ટોરલ બોન્ડના ચુકાદાને પલટી શકે? આર્ટિકલ 143માં એવું છે કે જ્યારે દેશના રાષ્ટ્રપતિને એવું લાગે કે કાયદો અથવા હકિકતમાં કોઇ પ્રશ્ન ઉદભવ્યો હોય અથવા ઉદભવે તેવી સંભાવના હોય તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સાથે પરામર્શ કરી શકે છે અને સવાલ મોકલી શકે છે. પરંતુ રાષ્ટ્રપતિના સવાલનો જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટ બાધિત નથી. મતલબ કે સુપ્રીમ કોર્ટને જવાબ આપવા જેવું લાગે તો જ આપે. એ જ રીતે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને સવાલ મોકલે તો રાષ્ટ્રપતિ પણ જવાબ આપવા માટે બાધિત નથી. મતલબ કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી શકે નહીં.

Related Posts

Top News

ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ટેરિફ અને કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની ટ્રમ્પની ધમકીને લઈને કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકા વચ્ચે તણાવ હજુ પણ...
World 
ટ્રમ્પ સામે કેનેડાને મજબૂત કરી રહ્યા છે આ 'કિંગ'! ગુપ્ત રીતે કરી રહ્યા છે માર્ક કાર્નીની મદદ

ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે US ચૂંટણીઓમાં મોટા પાયે ફેરફાર કરતા એક એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. આ નવા આદેશ સાથે...
World 
ભારતની મતદાન પ્રણાલીના ચાહક બન્યા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકામાં લાવશે આ મોટો ફેરફાર

સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ લોકસભાના સ્પીકર ઓમ બિરલા પર તેમને ગૃહમાં બોલવાની તક ન આપવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું...
National 
સ્પીકર એવું શું બોલ્યા કે જેનાથી રાહુલ ગાંધી થઇ ગયા ગુસ્સે? કહ્યું- ગૃહ અલોકતાંત્રિક રીતે ચાલી રહ્યું છે

જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

ઉત્તર પ્રદેશના મેરઠમાં ઈદ-ઉલ-ફિત્રની નમાઝને લઈને પોલીસે કડક વલણ અપનાવ્યું છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ વ્યક્તિ સડક...
National 
જો કોઈ વ્યક્તિ રસ્તા પર નમાઝ અદા કરશે તો તેની સામે કડક કાર્યવાહી કરાશે

Opinion

જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી જીવરાજ મહેતા: પહેલા મુખ્યમંત્રી, કોંગ્રેસમાં જૂથબંધી તેમને પણ નડી હતી
ગુજરાતના પહેલા મુખ્યમંત્રી જીવરાજ નારાયણ મહેતા હતા. તેઓ સ્વાભાવિક રીતે રાજ્યના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેમણે ગુજરાતના વહીવટી...
હરેન પંડ્યા: હૈયું જ્યાં સુધી ધબક્યું ત્યાં સુધી સમાજ સેવા, ભાજપ અને કાર્યકર્તાઓને સમર્પિત રહ્યું
કિશોરભાઈ વાંકાવાલા ભાજપના એક એવા સુરતી નેતા જે સૌને ગમતા અને સૌના થઈને સુરત માટે કામ કરતા
ગોપાલ ઇટાલિયા: વાયદા અને તોછડી નીંદા વિના વિસાવદરથી ચૂંટણી જીતી બતાવે તો ખરા નેતા બનશે
આમ આદમી પાર્ટી ગુજરાતના આગેવાનો વાયદા અને નિંદા કરવામાંથી ઊંચા ના આવ્યા
Copyright (c) Khabarchhe All Rights Reserved.