શું રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાને બદલી શકે? કલમ 143 શું છે?

ઇલેક્ટોરલ બોન્ડ પર સુપ્રીમ કોર્ટના ચુકાદા પર રોક લગાવવા માટે સુપ્રીમ કોર્ટે બાર એસોસિયેશનના પ્રમુખ આદિશ અગ્રવાલે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુને પત્ર લખ્યો હતો. આદેશ અગ્રવાલે આ પત્રમાં આર્ટિકલ 143 પ્રેસિડન્શીયલ રેફરન્સ હેઠળ સુપ્રીમ કોર્ટનો ચુકાદો પલટવા વિશે લખ્યું હતું.

ત્યારે સવાલ એ છે કે શું ખરેખર રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ઇલેક્ટોરલ બોન્ડના ચુકાદાને પલટી શકે? આર્ટિકલ 143માં એવું છે કે જ્યારે દેશના રાષ્ટ્રપતિને એવું લાગે કે કાયદો અથવા હકિકતમાં કોઇ પ્રશ્ન ઉદભવ્યો હોય અથવા ઉદભવે તેવી સંભાવના હોય તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટ સાથે પરામર્શ કરી શકે છે અને સવાલ મોકલી શકે છે. પરંતુ રાષ્ટ્રપતિના સવાલનો જવાબ આપવા માટે સુપ્રીમ કોર્ટ બાધિત નથી. મતલબ કે સુપ્રીમ કોર્ટને જવાબ આપવા જેવું લાગે તો જ આપે. એ જ રીતે સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિને સવાલ મોકલે તો રાષ્ટ્રપતિ પણ જવાબ આપવા માટે બાધિત નથી. મતલબ કે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના ચુકાદાને પલટી શકે નહીં.

Top News

પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દ્વારા વિશ્વના મુખ્ય દેશોમાં બે સરકારી પ્રતિનિધિમંડળો મોકલવામાં આવશે. આ પ્રતિનિધિમંડળો પર જવાબદારી હશે કે, ભારત સાથે...
World 
પાકિસ્તાને ભારતનો રસ્તો અપનાવ્યો! ન્યૂયોર્ક મોકલ્યું ડેલિગેશન, પણ શા માટે...

ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

ટીમ ઈન્ડિયા 20 જૂનથી ઈંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. આ શ્રેણી ઘણી રીતે ખાસ બનવાની છે. આગામી ઈંગ્લેન્ડ...
Sports 
ટીમ ઈન્ડિયાના પૂર્વ સિલેક્ટરે ગિલને આપ્યો જીતનો મંત્ર, ઈંગ્લેન્ડ સીરિઝ માટે આ ખેલાડીને X ફેક્ટર ગણાવ્યો

કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

દેશમાં ફરી એકવાર કોરોના ધીમે ધીમે ફેલાઈ રહ્યો છે. સોમવાર સુધીમાં, દેશભરમાં કોરોનાના લગભગ ચાર હજાર કેસ નોંધાયા છે...
National 
કોરોનાની નાકની રસીનું શું થયું? શું હમણાંની નવી લહેરમાં ઉપયોગી થશે? જાણો કંઈ કંપનીઓએ તેને તૈયાર કરી છે

સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?

વર્ષ 2000થી 2008 સુધી પ્રસારિત થયેલી અને લોકપ્રિય બનેલી સીરિયલ ક્યોંકી સાંસભી કભી બહું થીની સિઝન-2 શરૂ થવા જઇ રહી...
Entertainment 
સ્મૃતિ ઇરાની ફરી એક્ટીંગ તરફ વળ્યા, શું તેમણે રાજકારણ છોડી દીધું છે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.