ભગવાનને પણ આ લોકો તો નથી છોડતા, મંદિરમાં 2447 નકલી કર્મચારી બતાવી પગાર હડપતા

મહારાષ્ટ્રના અહમદનગર જિલ્લામાં આવેલા દેશના સૌથી પ્રસિદ્ધ મંદિર શનિ શિંગણાપુર મંદિરના ટ્રસ્ટીઓએ કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે એવી માહિતી મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભામાં જાહેર કરી છે. ફડણવીસે કહ્યું કે ટ્રસ્ટીઓ સામે FIR કરવામાં આવશે.

ફડણવીસે કહ્યું કે, ટ્રસ્ટીઓએ મંદિરમાં 2447 નકલી કર્મચારીઓ બતાવીને તેમનો પગાર મેળવીને મોટું કૌભાંડ કર્યું છે અને એક નકલી એપના માધ્યમથી દાનમાં આવેલી રકમ વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી છે.

શનિ શિંગણાપુર મંદિર જ્યાં આવેલું છે તે ગામમાં 3000 લોકોની વસ્તી છે અને વર્ષોથી ગામના લોકો તેમના ઘર પર ક્યારેય તાળું મારતા નથી અને આજ સુધી ગામમાં ચોરીનો બનાવ પણ બન્યો નથી. શનિ મહારાજને ખુલ્લા આકાશ નીચે જ રાખવામાં આવેલા છે.

About The Author

Related Posts

Top News

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ - 13-12-2025 વાર- શનિવાર  મેષ - તમારા ધનમાં વૃદ્ધિ થાય, આજે તમે તમારી વાણીથી લોકોને પ્રભાવિત કરશો, આજે માતાજીની...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે બીજી T20Iમાં 51 રનથી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમના નબળા બેટિંગ પ્રદર્શનનું પરિણામ...
Sports 
ગંભીર પોતાના મનનું ધાર્યું જ કરી રહ્યો છે! ડેલ સ્ટેને પણ ઘણા સવાલો ઉભા કર્યા

સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

સુપ્રીમ કોર્ટે આજે મદરેસાઓ અને લઘુમતી સમુદાયો દ્વારા સંચાલિત અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ અધિકાર કાયદાના અમલીકરણની માંગ કરતી જાહેર હિતની...
National 
સુપ્રીમ કોર્ટે મદરેસાઓ પર 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો... 25 ટકા અનામતની માંગણી ફગાવી

ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો

વિશ્વની સૌથી લોકપ્રિય અને ચર્ચામાં રહેલી ઇલેક્ટ્રિક કાર કંપની ટેસ્લા હાલમાં ખુબ જ મુશ્કેલીથી વેચાણ થઇ રહેલા સમયગાળામાંથી પસાર થઈ...
Tech and Auto 
ટેસ્લાનું ચાર વર્ષમાં સૌથી ખરાબ વૈશ્વિક વેચાણ, ભારતમાં પણ વેચાણમાં ઘટાડો નોંધાયો
Copyright (c) Khabarchhe All Rights Reserved.