આ રાજ્યમાં સરકાર રખડતા કૂતરાઓને ખવડાવશે 2.9 કરોડના ચિકન અને રાઇસ

કર્ણાટકના રાજધાની બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કુતરાઓ માટે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બેંગલુરુમાં દરરોજ 5000 કુતરાઓને ચિકન, ચોખા અને શાકભાજીમાંથી બનાવેલા પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. આ માટે વર્ષે દિવસે 2.9 કરોડનો ખર્ચ થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

બેંગુલુર પાલિકાનું કહેવું છે કે, આ યોજના શરૂ કરવા પાછળનો હેતું કુતરાઓની આક્રમકતા ઓછી કરવાનો, કરડવાની ઘટના ઘટાડવાનો અને રેબીઝ જેવા જીવલેણ રોગને અંકુશમાં લેવાનો છે. બેંગુલુરમાં દર મહિને કુતરા કરડવાના 1500 કેસ આવે છે.

બેગલુરુ પાલિકાની યોજના ઘણી સારી છે,જીવદયા પ્રેમી છે, પરંતુ સવાલ એ છે કે, દરરોજ 5000 કુતરાઓને ખવડાવવાની યોજનામાં ભ્રષ્ટાચાર ન થઇ જાય. કુતરાને બદલે અધિકારીઓ પૈસા ન ખાય જાય તે જોવું રહ્યું.

Related Posts

Top News

PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

  જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
World 
PM મોદીએ માલદીવ્સને 4850 કરોડ રૂપિયાની લોન કેમ આપી?

આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
Business 
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ

2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
Education  Gujarat 
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ

ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ

ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
National 
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
Copyright (c) Khabarchhe All Rights Reserved.