- National
- આ રાજ્યમાં સરકાર રખડતા કૂતરાઓને ખવડાવશે 2.9 કરોડના ચિકન અને રાઇસ
આ રાજ્યમાં સરકાર રખડતા કૂતરાઓને ખવડાવશે 2.9 કરોડના ચિકન અને રાઇસ
By Khabarchhe
On

કર્ણાટકના રાજધાની બેંગલુરુ મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા કુતરાઓ માટે એક પાયલોટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. બેંગલુરુમાં દરરોજ 5000 કુતરાઓને ચિકન, ચોખા અને શાકભાજીમાંથી બનાવેલા પૌષ્ટિક ભોજન આપવામાં આવશે. આ માટે વર્ષે દિવસે 2.9 કરોડનો ખર્ચ થવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
બેંગુલુર પાલિકાનું કહેવું છે કે, આ યોજના શરૂ કરવા પાછળનો હેતું કુતરાઓની આક્રમકતા ઓછી કરવાનો, કરડવાની ઘટના ઘટાડવાનો અને રેબીઝ જેવા જીવલેણ રોગને અંકુશમાં લેવાનો છે. બેંગુલુરમાં દર મહિને કુતરા કરડવાના 1500 કેસ આવે છે.
બેગલુરુ પાલિકાની યોજના ઘણી સારી છે,જીવદયા પ્રેમી છે, પરંતુ સવાલ એ છે કે, દરરોજ 5000 કુતરાઓને ખવડાવવાની યોજનામાં ભ્રષ્ટાચાર ન થઇ જાય. કુતરાને બદલે અધિકારીઓ પૈસા ન ખાય જાય તે જોવું રહ્યું.
Related Posts
Top News
Published On
જે માલદીવ્સના રાષ્ટ્રપતિ મુઇજ્ઝુએ 2024માં ઇન્ડિયા આઉટ કેમ્પેઇન કર્યું હતું એ જ રાષ્ટ્રપતિએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટે લાલ જાજમ...
આ ભારતીય કંપનીએ 12000 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા, CEO કહે- અમે AI પર ભાર મૂકી રહ્યા છીએ
Published On
By Parimal Chaudhary
ભારતની સૌથી મોટી IT કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ છટણીની જાહેરાત કરી છે. નાણાકીય વર્ષ 2026માં TCS પોતાના...
2 દિવસમાં યુ-ટર્નઃ ગુજરાત સરકારને નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવી હતી, વિરોધ થયો તો નિર્ણય રદ્દ
Published On
By Parimal Chaudhary
રાજ્યમાં એક તરફ હજારો ઉમેદવારો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા છે, તો બીજી તરફ ખાલી જગ્યા પર રિટાયર્ડ શિક્ષકોની...
ઓપરેશન સિંદૂર પૂરું થયું નથી, હવે અમે સુદર્શન ચક્ર ઉઠાવી લીધું છેઃ રાજનાથ સિંહ
Published On
By Nilesh Parmar
ફાઈનલી અઠવાડિયા બાદ આજે સંસદની કાર્યવાહી ચાલી હતી, જેમાં ડિફેન્સ મિનિસ્ટર રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર વિશે માહિતી આપી હતી....
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.