1લી ઓગસ્ટથી આ 5 બદલાવ આવી રહ્યા છે, જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે

દર મહિનાની પહેલી તારીખે બદલાવ આવતા હોય છે. 1લી ઓગસ્ટે પણ 5 બદલાવ થઇ રહ્યા છે, જે તમારી જિંદગી સાથે જોડાયેલા છે.

સ્ટેટ બેંક અનેક કો- બ્રાન્ડેડ ક્રેડીટ કાર્ડ પર મળતી ફ્રી એર એક્સીડન્ટ કવર બંધ કરવા માટે જઇ રહી છે. અત્યાર સુધી 50 લાખ અને 1 કરોડનું કવર મળતું હતું. ગેસના ભાવમાં બદલાવ આવી શકે છે. UPIના નિયમોમાં બદલાવ આવી રહ્યો છે. ઓટો પે ટ્રાન્ઝેકશન માટે  3 સમય સ્પોટ પ્રોસેસ થશે. સવારે 10 વાગ્યા પહેલા, બપોરે 1થી 5 અને રાત્રે 9-30 પછી ઓટો પે ટ્રાન્ઝેકશન કરી શકશો.

આ સિવાય CNG, PNG અને એર ટર્બાઇન ફ્યુઅલના ભાવમાં ફેરફાર આવી શકે છે.

About The Author

Related Posts

Top News

શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

બોલીવુડ અને ટીવીના સિનિયર અદાકારા પ્રવીણા દેશપાંડેનું મંગળવારે 61 વર્ષની ઉંમરે નિધન થયું. આ માહિતી એક્ટ્રેસના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ...
Charcha Patra 
શું છે મલ્ટિપલ માયલોમા? જેને કારણે એક્ટ્રેસ પ્રવીણા દેશપાંડેનું 61 વર્ષની ઉંમરે મૃત્યુ થયું

વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

વિશ્વગુરુ/સુપરપાવરની હોડમાં ન પડતા અને સુખી, શાંતિપૂર્ણ તથા સુરક્ષિત જીવન જીવતા દેશો પણ વિશ્વમાં છે. આ દેશોમાં મુખ્યત્વે નાના અને...
Lifestyle 
વિશ્વગુરુ બનવાની હોડથી દૂર રહેનારા દેશો પણ સુખી છે 

જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

AI ઇમ્પેક્ટ સમિટ 2026માં ગલગોટિયાસ યુનિવર્સિટી દ્વારા રજૂ કરાયેલા રોબો ડોગથી વિવાદ ઉભો થઇ ગયો છે. આ રોબો ડોગ...
Tech and Auto 
જબરા નમુના છે... ભારતની યુનિવર્સિટી AI સમીટમાં ચીનનો રોબો ડોગ લઈ આવી અને કહ્યું આ અમે બનાવ્યું છે, પછી સરકારે...

મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’

મહારાષ્ટ્ર સરકારે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત મુસ્લિમ સમુદાયને આપવામાં આવેલી 5% અનામત અંગેના અગાઉના નિર્ણયને રદ કરી દીધો છે....
Politics 
મહારાષ્ટ્રમાં મુસ્લિમોના 5% અનામતનો આદેશ રદ્દ, AIMIMએ કર્યો કટાક્ષ- ‘સરકારે રમઝાનની ભેટ આપી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.