ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?

પહેલગામની ઘટના પછી ભારત સરકારે સિંધુ જળ સંધિનિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960થી સિંધુ જળ સંધુ લાગુ છે. તે વખતના ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની સેનાના જનરલ અયુબ ખાને કરાંચીમાં હસ્તાક્ષપ કર્યા હતા.

સિંધુ નદી ચીનના કબ્જાવાળા તિબેટમાં કૈલાશ પર્વત નજીક એક ગ્લેશિયરમાંથી નિકળે છે અને ઉત્તર-પશ્ચિમ તરફ વહીને લદાખમાં પ્રવેશ કરે છે.લદાખથી આ નદી કશ્મીર થઇને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને અરબી સમુદ્ધમાં ભળી જાય છે.

સિંધુ નદીનો સોર્સ ભારતમાં છે એટલે પાકિસ્તાનને પાણી મળતું બંધ થશે તો ખેતી અને પીવાના પાણી માટે પાકિસ્તાને વલખા મારવા પડશે. ઉપરાંત વીજળી માટે પણ આ પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરે છે તો વીજ સંકટ પણ ઉભું થવાની સંભાવના છે.

Related Posts

Top News

અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
Politics 
અરવિંદ કેજરીવાલ અને પ્રશાંત કિશોર બિહારમાં ભાજપના સ્લીપર સેલ

ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
Sports 
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા

ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
Business 
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ-  શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Copyright (c) Khabarchhe All Rights Reserved.