- National
- ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?
ભારતે સિંધુ નદીનું પાણી અટકાવી દીધું, પાકિસ્તાન કેમ રાતા પાણીએ રડશે?
By Khabarchhe
On

પહેલગામની ઘટના પછી ભારત સરકારે સિંધુ જળ સંધિનિ સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે. મતલબ કે ભારતે પાકિસ્તાન પર વોટર સ્ટ્રાઇક કરી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 1960થી સિંધુ જળ સંધુ લાગુ છે. તે વખતના ભારતના પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ અને પાકિસ્તાની સેનાના જનરલ અયુબ ખાને કરાંચીમાં હસ્તાક્ષપ કર્યા હતા.
સિંધુ નદી ચીનના કબ્જાવાળા તિબેટમાં કૈલાશ પર્વત નજીક એક ગ્લેશિયરમાંથી નિકળે છે અને ઉત્તર-પશ્ચિમ તરફ વહીને લદાખમાં પ્રવેશ કરે છે.લદાખથી આ નદી કશ્મીર થઇને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે અને અરબી સમુદ્ધમાં ભળી જાય છે.
સિંધુ નદીનો સોર્સ ભારતમાં છે એટલે પાકિસ્તાનને પાણી મળતું બંધ થશે તો ખેતી અને પીવાના પાણી માટે પાકિસ્તાને વલખા મારવા પડશે. ઉપરાંત વીજળી માટે પણ આ પાણીનો ઉપયોગ પાકિસ્તાન કરે છે તો વીજ સંકટ પણ ઉભું થવાની સંભાવના છે.
Related Posts
Top News
Published On
આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને જનસૂરાજ પાર્ટીના નેતા પ્રશાંત કિશોર એક જ રસ્તાના મુસાફર બની ગયા હોય એવું...
ભારત-ઇંગ્લેન્ડની પાંચમી મેચ જ્યાં રમાઈ છે તે ઓવલમાં એક ઇનિંગમાં 903 રન બનેલા, બોલરો 3 દિવસ સુધી વિકેટ માટે તરસી ગયેલા
Published On
By Kishor Boricha
ટેસ્ટ સિરીઝની પાંચમી અને નિર્ણાયક મેચ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે શરૂ થઈ છે. આ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલ મેદાન પર...
ટ્રમ્પના 25 ટકા ટેરિફથી જેમ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પર શું અસર પડશે?
Published On
By Nilesh Parmar
ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ભારત પર 25 ટકા ટેરિફ નાંખવાની અને 1 ઓગસ્ટથી અમલ કરવાની જાહેરાત કરી. ટ્રમ્પના આ ટેરિફની સૌથી...
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ
Published On
By Nilesh Parmar
આજના મુહૂર્તતારીખ -01-08-2025વાર - શુક્રવારમાસ - તિથિ- શ્રાવણ સુદ આઠમઆજની રાશિ - તુલા ચોઘડિયા, દિવસચલ...
Opinion

25 Jul 2025 12:35:34
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતની રાજકીય ભૂમિકા ભારતના રાજકારણમાં હંમેશાં મહત્વની નોંધનીય રહી છે અને આજે વર્ષ 2025માં પણ રાજ્યના બહુમત મતદારોનો...
Copyright (c) Khabarchhe All Rights Reserved.