રામ મંદિર દાન ચોરીની ઘટનાને સુપ્રીમ કોર્ટે સામાન્ય કેસ માન્યો, કહ્યું- આ મુદ્દે રાજકારણ ન થવું જોઇએ

અયોધ્યા રામ મંદિર ટ્રસ્ટના નાણાકીય વ્યવહારોનું ઓડિટ અને CBI તપાસની માંગ કરતી અરજીઓ પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું કે, અયોધ્યા રામ મંદિર દાન ચોરીના મુદ્દે રાજકાણ ન થવું જોઇએ. કોર્ટે કહ્યું કે, અમે માત્ર આ સાવચેતીના ભાગરૂપે કહી રહ્યા છીએ. અદાલતો આવા કામો માટે નથી. પ્રથમ દ્રષ્ટિઅ આ ગુનો બન્યાનો સાદો મામલો છે.

ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા સૂર્યકાંત, જજ જોય માલ્યા બાગચી અને જસ્ટીસ વી મોહનની બેંચે સુનાવણી કરી હતી. અગાઉ સુપ્રીમ કોર્ટે SITનો સ્ટેટસ રિપોર્ટ માંગ્યો હતો. એ વિશે સોલીસીટર જનરલ તુષાર મહેતાએ સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, આ આક્ષેપોની તપાસ ચાલી રહી છે અને રાજ્ય પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. તપાસ ચાલુ હોવાથી હું વધારે વિગતો જાહેર કરી શકું તેમ નથી. હવે વધારે સુનાવણી 27 જુલાએ હાથધરાશે.

About The Author

Related Posts

Top News

'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

અમેરિકામાં ફરી એકવાર રાજકીય નિવેદનબાજી તેજ થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર સમર્થક અને જમણેરી રાજકીય કાર્યકર્તા લૌરા લૂમરે...
World 
'મુસ્લિમોને ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકવો જોઈએ...' ઝોહરાનના નિવેદનથી ગુસ્સે થયેલા ટ્રમ્પ સમર્થકે આવું નિવેદન કેમ આપ્યું?

‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

ચૂંટણી પંચ હાલમાં કર્ણાટકમાં મતદાર યાદીનું ખાસ સઘન સંશોધન (SIR) કરી રહ્યું છે. આ દરમિયાન, રાજ્યના નાયબ મુખ્યમંત્રી...
Politics 
‘ઘરે-ઘરે જઈને કાયમી નિવાસ...’ કર્ણાટકમાં કોંગ્રેસ સરકારે SIR પ્રક્રિયાને હેન્ડલ કરવા માટે આ પદ્ધતિ અપનાવી!

શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

છેલ્લા એક મહિનામાં એક્સ-ફેક્ટરી ખાંડના ભાવમાં આશરે 15 ટકાનો વધારો થયો છે, જેના કારણે બજારમાં અછતની આશંકા વ્યક્ત કરવામાં...
Business 
શું દેશમાં ખાંડનો અભાવ છે? અચાનક ભાવમાં વધારો... જાણો શું છે કારણ

રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’

મેઘાલય હનીમૂન હ*ત્યા કેસની આરોપી સોનમે ફરી જેલ ભેગું થવું પડશે. સુપ્રીમ કોર્ટે તેના જામીન રદ કરતા 3...
National 
રાજા રઘુવંશી કેસ: સોનમ ફરી જેલ ભેગી થેશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- ‘આરોપી જામીનની હકદાર નથી’
Copyright (c) Khabarchhe All Rights Reserved.