- National
- પત્રકાર સુધીર ચૌધરી આજ તક ચેનલ છોડીને ક્યાં ગયા?
પત્રકાર સુધીર ચૌધરી આજ તક ચેનલ છોડીને ક્યાં ગયા?
By Khabarchhe
On
-copy8.jpg)
દેશના જાણીતા પત્રકાર સુધીર ચૌધરીએ આજ તક ચેનલ છોડી દીધી છે અને એક નવા પ્લેટફોર્મ પર જવાના છે. આ વાત તેમણે પોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરી છે. ચૌધરીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લખ્યું કે મારા બ્લેક એન્ડ વ્હાઇટ પ્રોગામનો આજે છેલ્લો શો છે, ટુંક સમયમાં મળીશું.
ઘણા દિવસોથી સુધીર ચૌધરી આજ તક છોડી રહ્યા હોવાની અટકળો વહેતી થઇ હતી. જાણવા મળેલી વિગત મુજબ સુધીર ચૌધરી સરકારી ચેનલ દુરદર્શન સાથે જોડાવવાના છે અને આ બાબતે પ્રસાર ભારતી સાથે પત્રકાર જગતની અત્યાર સુધીની સૌથી મોટી ડીલ થઇ છે.સોશિયલ મીડિયામાં વાયરલ થયું છે કે સુધીર ચૌધરીને દુરદર્શનમાં વર્ષે 15 કરોડ રૂપિયાનું પેકેજ મળ્યું છે.ZEE ન્યૂઝ પર DNA કાર્યક્રમથી જાણીતા બનેલા સુધીર પર સરકાર તરફી પત્રકારત્વ કરવાનો અનેક વખત આરોપ લાગતો રહ્યો છે.
Related Posts
Top News
Published On
તારીખ: 15-05-2025 દિવસ: ગુરુવાર મેષ: આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેશે. પ્રોપર્ટી ખરીદવાની ઈચ્છાથી તમે ઉતાવળમાં રહેશો, જેનાથી તમારા પૈસા...
આખા દેશમાં આ દેશના ઉત્પાદનોના બહિષ્કારનો નિર્ણય, પાકિસ્તાનને ટેકો આપવાનું પડ્યું મોંઘું
Published On
By Kishor Boricha
ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસો સુધી ચાલેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન, તુર્કી વિશે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ...
કેનેડાના નવા વિદેશ મંત્રીએ ગીતા પર હાથ રાખીને લીધા શપથ, જાણો કોણ છે અનિતા આનંદ
Published On
By Vidhi Shukla
કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીએ મંત્રીમંડળમાં મોટો ફેરફાર કર્યો છે. તેમણે ભારતીય મૂળની અનિતા આનંદને વિદેશ મંત્રી તરીકે નિયુક્ત કર્યા છે....
Realme GT કોન્સેપ્ટ ફોનનું રહસ્ય ખુલ્યું, તમને મળશે 10000mAh બેટરી સાથે 320Wનું ચાર્જિંગ
Published On
By Kishor Boricha
Realme ટૂંક સમયમાં ભારતમાં તેની GT 7 શ્રેણી લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલમાં ચીનની બજારમાં Realme GT 7...
Opinion

14 May 2025 16:41:02
ગુજરાત પોલીસના ઇતિહાસમાં અનેક એવા અધિકારીઓનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે જેમણે પોતાની નિષ્ઠા, હિંમત અને બાહોશ કામગીરીથી સમાજને સુરક્ષિત...
Copyright (c) Khabarchhe All Rights Reserved.