કોંગ્રેસના સાંસદે ‘ધૂરંધર-2’ ફિલ્મને બકવાસ કહી, જણાવ્યું કેમ આવી ફિલ્મો ન બનવી જોઈએ

કોંગ્રેસના સાંસદ ઇમરાન મસૂદે ફિલ્મ ધૂરંધર: ધ રીવેન્જ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. તેમણે ફિલ્મ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ પ્રકારની વસ્તુ કોણ જોશે અને કોણ તેના પર વિશ્વાસ કરશે. ઇમરાન મસૂદે જણાવ્યું હતું કે, દેશમાં અગાઉ પણ આવા નિર્ણયો થયા છે, જેથી લોકોને નુકસાન ઉઠાવવું પડ્યું છે.

imran-masood4
facebook.com/Imranmasoodinc

તેમણે નોટબંધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિર્ણયે દેશની અર્થવ્યવસ્થાની કમર તોડી નાખી હતું. તેમના મતે આવા નિર્ણયોના કારણે દેશને ખૂબ નુકસાન સહન કરવું પડ્યું છે. સાથે જ, તેમણે સિનેમાના માધ્યમથી આ ઘટનાઓનું મહિમામંડન કરવા પર પણ આપત્તિ દર્શાવી હતી. તેમનું કહેવું હતું કે જો કોઈ વસ્તુને શીખવવું જ છે, તો એવા ઉદાહરણો બતાવવા જોઈએ જેનો દેશ પર સકારાત્મક પ્રભાવ પડ્યો હોય.

આ દરમિયાન તેમણે ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના વારસાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બતાવવું હોય તો એ બતાવો કે તેમણે એ સમયે અમેરિકના રાષ્ટ્રપતિ નિક્સનને કેવી રીતે જવાબ આપ્યો હતો.

imran-masood3
facebook.com/Imranmasoodinc

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ કરતા ઇમરાન મસૂદે કહ્યું કે વડાપ્રધાન અમેરિકન નેતા ડોનાલ્ડ ટ્રમ્પ સામે હાથ જોડીને ઉભા રહે છે. તેમણે આરોપ લગાવ્યો કે મોદી માત્ર પોતાને અને ઉદ્યોગપતિ અદાણીને બચાવવા માટે આમ કરે છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન દેશની વાસ્તવિક પરિસ્થિતિથી સંપૂર્ણપણે વાકેફ હોવા છતાં, તેઓ કેટલીક મજબૂરીઓને કારણે આવા નિર્ણયો લે છે. આ નિવેદન બાદ રાજકીય માહોલમાં હિલચાલ વધી ગઈ.

About The Author

Related Posts

Top News

ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

કર્ણાટકમાંથી એક ખૂબ જ આશ્ચર્યજનક કિસ્સો સામે આવ્યો છે. એક વૃદ્ધ મહિલાએ પોતાનું આખું જીવન ભીખ માંગીને વિતાવી દીધું, ...
National 
ભીખ માંગતી મહિલાનું નિધન થયું, ઘરેથી ચલણી નોટો ભરેલા 30થી વધુ કોથળા મળ્યા, ગણવા મશીન લાવવું પડ્યું

સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

ગણેશ ચતુર્થીનો હજી દોઢ મહિનો બાકી છે, તે પહેલા જ ગણેશજીના આગમનની શરૂઆત થઈ ગઈ છે. સુરતમાં સરકાર ગ્રુપ દ્વારા...
Gujarat 
સુરતમાં મોટી ઘટના બનતા-બનતા રહી ગઈ, ગણપતિ બાપ્પાને જોવા હજારો લોકો ભેગા થયા, લોકોએ ચંપલ છોડી ભાગવું પડ્યું

શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

ઑગસ્ટ 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું.  આ આંદોલન ગુજરાતમાં પાટીદારસમુદાય દ્વારા અન્ય પછાત વર્ગ (OBC) નો દરજ્જો અને...
Gujarat 
શું ભાજપ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ પાટીદાર આંદોલન વધુ ભડકાવ્યું હતું? આનંદીબેન પટેલ પર લખાયેલ પુસ્તક ‘ચૂનૌતિયાં મુઝે પસંદ હૈ’માં થયો મોટો ઘટસ્ફોટ

સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

માહિતી બ્યુરો:સુરત:શુક્રવાર: નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સિક મેડિસિન વિભાગ દ્વારા ઉત્તર પ્રદેશના વતની એવા મૃતકની અંતિમવિધિ તેમના વતનમાં થઈ શકે તે...
Gujarat 
સુરત નવી સિવિલ હોસ્પિટલે વધુ 1 મૃતદેહનું સફળતાપૂર્વક એમ્બાલ્મિંગ કરાયું: હવાઈ માર્ગે જૌનપુર મોકલાયો

Opinion

સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે સરકાર વિદ્યાર્થી આંદોલન મુદ્દે ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આ વિષય પર વિસ્તારથી જવાબ આપવા માટે પણ તૈયાર છે
ભારતની સંસદ લોકશાહીની સર્વોચ્ચ વ્યવસ્થા છે. તે દેશના નાગરિકોની આકાંક્ષાઓ, ચિંતાઓ અને આશાઓનું પ્રતિનિધિત્વ કરે છે. સંસદમાં ચર્ચા, વિવાદ અને...
Gen-Zની સોશિયલ મીડિયા ક્રાંતિ: રાજકારણીઓને રીલ્સ બનાવતા કરી દીધા
મારા ભારતના યુવાનો આપની અંદર અપાર ઊર્જા છે, તેને વિક્ષેપ માટે નહીં, વિકાસ માટે વાપરો
હર્ષ સંઘવી ઉત્સાહી યુવા નેતા તો રહ્યા અને હવે પ્રજાના માનીતા નેતા પણ સાબિત થયા
પાસપોર્ટ, આધાર કાર્ડ, મતદાર પત્ર... નાગરિકતાના પુરાવા નથી તો આપણી નાગરિકતા કેવી રીતે સાબિત થશે?
Copyright (c) Khabarchhe All Rights Reserved.