ગુજરાત મંત્રી મંડળમાં સ્થાન મેળવવા હવે આ સમાજ પણ ઉભો થયો

રાજકોટ કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજે બ્રહ્મ સમાજના ધારાસભ્યોને ગુજરાતના મંત્રી મંડળમાં સ્થાન આપવાની માંગ કરી છે.

રાજકોટમાં પત્રકાર પરિષદમાં સમાજના આગેવાન ભરત ઓઝાએ કહ્યું હતું કે, મંત્રી મંડળના વિસ્તરણ વચ્ચે બ્રહ્મ સમાજ ભાજપથી નારાજ છે. સમાજની માંગ છે કે માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધ દવે અને ભાવનગરના ધારાસભ્ય સેજલ પંડ્યાને  મંત્રી મંડળના વિસ્તરણમાં સમાવેશ કરવામાં આવે. ઓઝાએ કહ્યું કે, ભાજપ સતત બ્રહ્મ સમાજની અવગણના કરી રહ્યું છે.

02

બ્રહ્મ સમાજના લોકોએ જનસંઘ ઉભું કરવામાં લોહી રેડ્યું હતું અને પાર્ટીને મજબુત કરવામાં મપણ મોટું યોગદાન આપ્યુ હતું. આગામી સમયમાં સૌરાષ્ટ્ર-કચ્છના ગામડે ગામડે જઇને બ્રાહ્મણોને જાગૃત કરવામાં આવશે. બ્રહ્મ સમાજને અન્યાય કરનાર સામે અમે લડત આપીશું એમ ઓઝાએ કહ્યુ હતું.

About The Author

Related Posts

Top News

રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ 12 ડિસેમ્બર, શુક્રવારના દિવસે કોંગ્રેસના તમામ સાંસદો સાથે એક બેઠકનું આયોજન કર્યું હતું. શિયાળુ...
National 
રાહુલની બેઠકમાં શશી થરૂર ત્રીજી વખત ન આવ્યા

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ- 14-12-2025 વાર- રવિવાર મેષ - આર્થિક રીતે આજે પ્રગતિનો દિવસ, બહારનું ખાવા પીવામાં સાચવવું, નીલકંઠ મહાદેવનું નામ આજે અવશ્ય...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

આ દિવસોમાં પાકિસ્તાનમાં સંસ્કૃતના મંત્રો ગુંજી રહ્યા છે. સંસ્કૃત પર 3 મહિના લાંબી વર્કશોપ બાદ, લાહોર યુનિવર્સિટી ઓફ મેનેજમેન્ટ...
World 
પાકિસ્તાનમાં ભણાવાશે સંસ્કૃત, લાહોર યુનિવર્સિટીએ આટલો મોટો નિર્ણય કેમ લીધો?

PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે

સંસદમાં અત્યારે શિયાળુ સત્ર ચાલી રહ્યું છે એવા સમયે એવી બે ઘટનાઓ બની જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે....
National 
PM મોદીના ઘરે ડિનર, રાહુલે સાંસદોની બેઠક બોલાવી, શું કંઈ નવા-જૂની થવાની છે
Copyright (c) Khabarchhe All Rights Reserved.