ચીની વૈજ્ઞાનિકોએ નવો કોરોના વાયરસ શોધ્યો, જાણો આ કેટલો ખતરનાક છે

કોરોના વાયરસના પ્રકોપથી દુનિયા અત્યારે પણ પૂરી રીતે બહાર આવી શકી નથી કે ચીનથી વધુ એક પરેશાન કરનારા સમાચાર આવી રહ્યા છે. રિપોર્ટ્સ મુજબ, ચીની વિષાણું વૈજ્ઞાનિકોની એક ટીમે ચામાચીડિયામાં જોવા મળતો એક નવો કોરોના વાયરસ શોધી કાઢ્યો છે. મીડિયામાં આવેલા એક સમાચાર મુજબ, ખતરનાક વાત એ છે કે આ વાયરસ માણસોને પણ સંક્રમિત કરી શકે છે. આ સ્ટડીનું નેતૃત્વ વિવાદાસ્પદ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી, એટલે કે WIVના ચીની વિષાણું વૈજ્ઞાનિક શી ઝેંગલી દ્વારા કરવામાં આવે છે. કહેવામાં આવે છે કે WIV થી જ કોવિડ-19  દુનિયાભરમાં ફેલાયો હતો.

HKU5 કોરોના વાયરસનું નવું રૂપ છે

ચામાચીડિયાથી ઉત્પન્ન થનારા વાયરસ પર પોતાના સંશોધન માટે "બેટ વુમન" નામથી ઓળખાતા શી અને ચીની સરકાર પણ એ વાતથી ઇનકાર કરે છે કે વાયરસ WIVમાંથી ફેલાવાનો શરૂ થયો હતો. સૌથી નવો વાયરસ 'HKU5' કોરોના વાયરસનો એક નવું રૂપ છે, જે પહેલી વખત હોંગકોંગમાં જાપાની પિપિસ્ટ્રેલ ચામાચીડિયામાં ઓળખાયો હતો. હોંગકોંગમાં સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ મુજબ, આ નવો વાયરસ મેરબેકોવાયરસ પેટાપ્રકારમાંથી આવ્યો છે, જેમાં મિડલ ઇસ્ટ રેસ્પિરેટરી સિન્ડ્રોમ (MERS)નું કારણ બનનારો વાયરસ પણ સામેલ થાય છે.

સમાચાર અનુસાર, મંગળવારે 'સેલ' મેગેઝિનમાં પ્રકાશિત થયેલા એક સ્ટડીમાં, શીની અધ્યક્ષતાવાળી વિષાણું વૈજ્ઞાનિકોની ટીમે લખ્યું કે, 'અમે HKU5-COV ના એક અલગ વંશાવલી (વંશ 2)ની ઓળખ કરી છે, જે ન માત્ર ચામાચીડિયા અને મનુષ્યોમાં, પરંતુ સમાન મૂળના એક જ આનુવંશિક ગુણોવાળા વિભિન્ન સ્તનધારી પ્રાણીઓમાં પણ ફેલાઈ શકે છે. સંશોધકોએ શોધી કાઢ્યું કે ચામાચીડિયાના નમૂનાઓમાંથી વાયરસને અલગ કરવામાં આવ્યો, તો જાણવા મળ્યું કે તે માનવ કોશિકાઓ સાથે-સાથે કૃત્રિમ રીતે વિકસિત કોશિકાઓને કે પેશીઓના નાના-નાના ગ્રુપોને પણ સંક્રમિત કરી શકે છે, જે નાના શ્વસન કે આંતરડાના અંગો જેવા દેખાતા હતા.

About The Author

Related Posts

Top News

સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ટીમ ઈન્ડિયાએ અમદાવાદમાં T20 વર્લ્ડ કપ જીતીને ઇતિહાસ રચી દીધો છે. ભારતે ફાઇનલ મેચમાં ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું. સમગ્ર ટૂર્નામેન્ટ...
Sports 
સંજૂ નહીં, આ ખેલાડીને મળવો જોઈતો હતો પ્લેયર ઓફ ધ સીરિઝનો એવોર્ડ... ડી વિલિયર્સે કારણ પણ જણાવ્યું

ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

સુપ્રીમ કોર્ટમા સચીન ગુપ્તા નામના વકીલે 5 પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશનજનહિત અરજીઓ દાખલ કરી હતી. તેમાંથી એકમાં કહેવામાં આવ્યું હતું...
National 
ડુંગળી-લસણને તામસિક જાહેર કરો, સુપ્રીમ કોર્ટમાં અરજી આવી, જજોએ શું કહ્યું?

અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

અમદાવાદમાં કેટલીક સોસાયટીમાં અશાંત ધારો લાગુ કરવા માટે એક અભિયાન શરૂ થયું છે અને અત્યાર સુધીમાં 100થી વધુ સોસાયટીઓ કલેકટરને...
Gujarat 
અમદાવાદની 100થી વધુ સોસાયટીઓમાં અશાંત ધારો લાગૂ કરવા અભિયાન શરૂ

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

તારીખ: 14-03-2025 વાર- શનિવાર  મેષ -  સંતાનો પ્રત્યે ચિંતા રહે, ધારેલો લાભ દૂર જતો લાગે, ભગવાન શિવના જાપ કરવાથી શાંતિ...
Astro and Religion 
ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

Opinion

બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક બાવકુભાઈ ઉંધાડ: નીડર પાટીદાર ખેડૂત નેતા અને સમર્પિત સેવક
(ઉત્કર્ષ પટેલ) ગુજરાતના અમરેલી જિલ્લામાં ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવનાર અને રાજકીય સામાજિક ક્ષેત્રે લાંબી સફર કરનાર એક સૌસ્વીકૃત નામ...
માતા-પિતાના સ્નેહનું ઋણ ચૂકવી શકાય નહીં પરંતુ તેમની સેવા કરી, આદર તથા સાથ આપીને જ થોડું ઘણું ચૂકવી શકાય
જે લોકો ચૂપચાપ સેવા કરે છે તેઓ જ આ સમાજના અસલી હીરો છે
નિર્લિપ્ત રાય-એક ધૂરંધર IPS ઓફિસર જેનાથી ગુનેગારો જ નહીં નેતા અને પોલીસ પણ ડરે છે!
ગ્રીનલેબ ડાયમંડ્સ: મુકેશભાઈ પટેલ રાષ્ટ્રભક્તિ અને પાટીદાર સમાજ પ્રત્યે અમૂલ્ય યોગદાન આપનાર વ્યક્તિત્વ
Copyright (c) Khabarchhe All Rights Reserved.